1. Home
  2. Tag "mp"

મધ્યપ્રદેશ: ઓટો રીક્ષા અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 13 ના મોત

ઓટો રિક્ષા અને બસ વચ્ચે ટક્કર ડ્રાઈવર સહીત 13 લોકોના મોત બસ ચાલકની ધરપકડની માંગ ભોપાલ: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગ્વાલિયરમાં મંગળવારે સવારે બસ અને ઓટો રિક્ષા વચ્ચેના અકસ્માતમાં 13 લોકોનાં મોત નિપજ્યા છે.જયારે ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો […]

કોરોના: મધ્યપ્રદેશના આ ત્રણ શહેરોમાં 21મીએ લોકડાઉન

ઇન્દોર-ભોપાલ-જબલપુરમાં લોકડાઉન મધ્યપ્રદેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ 31 માર્ચ સુધી શાળાઓ-કોલેજો રહેશે બંધ ભોપાલ: મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 1,140 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે,જે બતાવે છે કે, રાજ્યમાં એક વાર ફરી કોરોના પોતાનો કહેર વર્તાવી શકે છે.કોરોનાના વધતા જતા કેસ વચ્ચે રાજ્ય સરકારે મધ્યપ્રદેશના ત્રણ મોટા શહેરોમાં ભોપાલ,ઇન્દોર અને જબલપુરમાં રવિવારે 21 માર્ચના રોજ […]

મધ્યપ્રદેશમાં કોરોનાનું ગ્રહણ  -શિવરાત્રી પર 25 હજાર શ્રદ્ધાળુંઓ જ મહાકાલના દર્શન કરી શકશે

મધ્યપ્રદેશમાં કોરોનાએ રફ્તાર કપડી કોરોનાને લઈને તંત્ર એલર્ટ ભોપાલ -કોરોના મહામારીની ગતિ ઓછી થયા બાદ હવે ફરી એક વખત દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણે જોર પકડ્યું છે. દૈનિક કેસોની સંખ્યામાં વધારો થયો છે. બુધવારે રાજ્યમાં કોરોનાના 417 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં પરિસ્થિતિ કથળતા જોઈને રાજ્યના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે […]

મધ્યપ્રદેશની સાંચી યુનિવર્સિટીના કુલપતિ તરીકે ભવન્સ કોલેજ, અમદાવાદના ડૉ.નીરજા ગુપ્તાની નિમણૂંક

સાંચી સ્થિત સાંચી યુનિવર્સિટી ઑફ બુદ્વિસ્ટ-ઇન્ડિક સ્ટડીઝના કુલપતિની નિયુક્તિ યુનિવર્સિટીના કુલપતિ તરીકે ભવન્સ કોલેજના ડૉ. નીરજા ગુપ્તાની નિયુક્તિ મધ્યપ્રદેશના રાજ્યપાલ ડૉ.આનંદીબેન પટેલે તેમની આ પદ પર નિયુક્તિ કરી અમદાવાદ: મધ્યપ્રદેશના સાંચીમાં સ્થિત સાંચી યુનિવર્સિટી ઑફ બુદ્વિસ્ટ- ઇન્ડિક સ્ટડીઝના કુલપતિ તરીકે ડૉ. નીરજા ગુપ્તાની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત માટે અહીંયા ગૌરવપૂર્ણ બાબત એ છે કે […]

મધ્યપ્રદેશમાં મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકી, 40થી વધારેના મોતની આશંકા

ભોપાલઃ મધ્યપ્રદેશમાં સિધી જિલ્લામાં મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સિધીના રામપુર નૈકિન વિસ્તારમાં મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકી હતી. બસમાં 54 જેટલા મુસાફરો સવાર હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધીમાં ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. જ્યારે સાત લોકો દુર્ઘટના બાદ તરીને બહાર નીકળી ગયા હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સ્થાનિક કલેકટરનો સંપર્ક કરીને ઘટનાની […]

મધ્યપ્રદેશમાં 3 હજાર કરોડનું ઇ-ટેન્ડર મની લોન્ડરિંગ કૌભાંડનો પર્દાફાશ: 2ની ધરપકડ

ભારતમાં કૌંભાડો હવે સામાન્ય બન્યા મધ્યપ્રદેશમાં 3 હજાર કરોડના ઇ-ટેન્ડર મની લોન્ડરિંગ કૌંભાડનો પર્દાફાશ આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 2 લોકોની કરી ધરપકડ નવી દિલ્હી: ભારતમાં હવે કૌભાંડો સામાન્ય થઇ રહ્યા છે. મધ્યપ્રદેશમાં 3 હજાર કરોડ રૂપિયાનું ઇ-ટેન્ડરિંગ કૌંભાડ સામે આવ્યું છે. 3 હજાર કરોડના ઇ-ટેન્ડરિંગ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 2 જણાની ધરપકડ કરી છે. […]

સંસદમાં બજેટ સત્ર પૂર્વે તમામ સાંસદોનો કોરોના ટેસ્ટ કરાવાશે

દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર તા. 29મી જાન્યુઆરીથી શરૂ થશે. સંસદના સત્ર દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી સવારે નવ કલાકથી બપોરે 2 કલાક સુધી ચાલશે. જ્યારે લોકસભાની કાર્યવાહી સાંજે ચારથી રાત્રે આઠ કલાક સુધી ચાલશે. કોરોના મહામારીને પગલે સંસદનું સત્ર શરૂ થાય તે પહેલા બધા સાંસદોને કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા વિનંતી કરવામાં આવી […]

રામનગરી અયોધ્યાના વિકાસ માટે એમપી-યુપી સાથે મળીને કરશે કામ – ઈન્દોરની તર્જ પ  વિકાસ માટે કરાર પર કર્યા હસ્તાક્ષર

રામનગરીના વિકાસ માટે યૂપી-એમપી સાથે મળીને કરશે કામ એમઓયૂ પર  આ બાબતે કર્યા હસ્તાક્ષર ઈન્દોર જેન અયોધ્યા નરગીને સ્વચ્છ બનાવાશે દિલ્હીઃ-રામમંદિરનને લઈને દેશવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા ણળી રહ્યો છે, રામનગરી અયોધ્યાના વિકાસને લઈને અનેક અવનવી યોજનાઓ ઘડવામાં આવી રહી છે,ત્યારે હવે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સમાવિષ્ટ પામેલું શહેર ઇન્દોર મોડેલ મુજબ, રામનગરીને આંતરરાષ્ટ્રીય સુવિધાઓવાળા પર્યટન […]

ગુજરાતમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું

અમદાવાદઃ ગુજરાતમાં ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે. તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. તેમજ આગામી બજેટ સત્રમાં સાંસદ તરીકે પણ રાજીનામું આપવાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મનસુખ વસાવાએ પત્ર લઈને જણાવ્યું હતું કે, ભાજપે તેમને ઘણું બધું આપ્યું છે. જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code