1. Home
  2. Tag "Muhurta"

નવરાત્રિ પર્વઃ કળશ સ્થાપનાનું મુહૂર્ત અને મહત્વ

દર વર્ષે શ્રાદ્ધ પર્વ પૂર્ણ થયા બાદ બીજા દિવસે શારદીય નવરાત્રિનો પ્રારંભ થાય છે. હિન્દુ પંચાગ અનુસાર ભાદરવા સુદ અમાસના દિવસે સર્વ પિતૃ અમાવસ્યાનો પર્વ ઉજવવાની સાથે શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થાય છે. જે બાદ આસો સુદ-1થી નવરાત્રિનો પ્રારંભ થાય છે. તેમજ 9 દિવસ સુધી નવરાત્રિ પર્વની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવે છે. આ નવ દિવસ માતાજીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code