1. Home
  2. Tag "Multiplexes"

સિનેમા થિયેટર્સ, અને મલ્ટિપ્લેક્સમાં લોકો પાણી અને નાસ્તો સાથે લઈ જઈ શકશે

અમદાવાદઃ રાજ્યમાં સિનેમા થિયેટર્સ, મલ્ટિપ્લેક્સ વગેરેમાં હવે લોકો ખાણીપીણીની વસ્તુઓ સાથે લઈ જઈ શકશે. હાલ જાહેર મનેરંજનના સ્થળોએ લોકોને પીવાના પાણીની બોટલ પણ સાથે લઈ જવા દેવામાં આવતી નથી, બીજી બાજુ થિયેટરમાં ઊંચા ભાવે પાણીની બોટલો વેચવામાં આવતી હોય છે. અને લોકોને ના છૂટકે વધુ ભાવ આપીને પાણીના બોટલો ખીદવાની ફરજ પડે છે. આ સંદર્ભે […]

22 ઑક્ટોબરથી મહારાષ્ટ્રમાં સિનેમાઘરો 50 ટકા ક્ષમતા સાથે ખુલશે, સરકારે SOP જાહેર કરી

મહારાષ્ટ્રમાં ઘટતા કોરોના કહેર વચ્ચે ઉદ્વવ ઠાકરે સરકારનો નિર્ણય મહારાષ્ટ્રમાં 22 ઑક્ટોબરથી સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ ખોલવાની પરવાનગી અપાઇ આ અંગે SOP પણ જાહેર કરાઇ મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર હવે ધીરે ધીરે ઓછો થઇ રહ્યો છે ત્યારે હવે ત્યાં રાજ્ય સરકારો પણ પ્રતિબંધો હળવા કરી રહી છે. હવે મહારાષ્ટ્રમાં 22 ઑક્ટોબરથી સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ […]

થિયેટરો, મલ્ટિપ્લેક્સ ભલે ચાલુ થયાં પણ, હવે ગુજરાતી ફિલ્મો માટે ઓટીટી પ્લેટફોર્મનો ક્રેઝ વધ્યો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાએ અનેક રોજગાર-ધંધાની દિશા બદલી નાખી છે. કોરોનાના કાળમાં લાંબા સમય સુધી થિયેટરો અને મલ્ટપ્લેક્સ બંધ રહ્યા બાદ હવે કોરોનાની ગાઈડ લાઈન સાથે ખોલવામાં આવ્યા છે. પણ હજુ પણ પ્રેક્ષકો સિનેમા જાવા આવતા નથી. બીજી બાજુ ઓટીટી પ્લેટફોર્મનો ક્રેઝ વધી ગયો છે. માત્ર મનોરંજનનું સ્ત્રોત ન બનીને ઓટીટી લોકોને બહારની દુનિયાની ખુશી તેમજ […]

મલ્ટિપ્લેક્સ અને સિનેમાગૃહના સંચાલકો પણ હવે સરકાર મંજુરી આપે તેની રાહ જોઈ રહ્યા છે

અમદાવાદઃ કોરોનાને કારણે મલ્ટિપ્લેક્ષ અને સિનેમા ઉદ્યોગને સારૂ એવું નુકશાન થયુ છે. છેલ્લા મહિનાથી કોરોનાના કેસમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. તેથી સરકારે નિયંત્રણો હળવા કર્યા છે. વેપાર-ધંધા રાબેતા મુજબ બની ગયા છે, પણ હજુ મલ્ટિપ્લેક્ષ, સિનેમા ગૃહોને શરૂ કરવાની મંજુરી આપવામાં આવી નથી. જો કે લોકોમાં હજુ પણ કોરોનાનો ડર હોવાથી મલ્ટિપ્લેક્ષ,સિનેમા ગૃહોમાં ફિલ્મો […]

દેશભરમાં ખુલશે સિનેમાઘરો પરંતુ રાજકોટમાં માર્ચ મહિનાથી ખુલશે

આજથી સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા સિનેમા ઘર-મલ્કિપ્લેક્સ ખોલવાની છૂટ જો કે રાજકોટમાં માર્ચ મહિનાથી મલ્ટિપ્લેક્સ ખોલાવનો લેવાયો નિર્ણય રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ હોવાથી હમણાં કોઇ સિનેમા ઘરો નહીં ખોલાય રાજકોટ: કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે લાગૂ કરાયેલા દેશવ્યાપી લોકડાઉન બાદ 16 માર્ચથી રાજકોટ ઉપરાંત રાજ્યના તમામ શહેરોમાં તમામ સિનેમા ઘરો તેમજ મલ્ટિપ્લેક્સ બંધ કરવામાં આવ્યા હતા. […]

કોવિડ-19 ઇફેક્ટ: દેશના 12 ટકા સિનેમા થિયેટરો બંધ થવાની તૈયારીમાં

કોરોના મહામારીને કારણે લાગૂ થયેલા દેશવ્યાપી લોકડાઉન મનોરંજન ઉદ્યોગને કમર તોડી દેશમાં 12 ટકા સિનેમા-થિયેટર્સ ગમે તે ઘડીએ બંધ થવાની તૈયારીમાં કોરોનાને કારણે સૌથી વધુ નુકસાન ફિલ્મ ઉદ્યોગને થયું: બોલિવૂડ પ્રવક્તા મુંબઇ: કોરોના મહામારીને કારણે લાગૂ થયેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે દેશના મનોરંજન ઉદ્યોગની કમર તોડી નાખી હોવાના અહેવાલ વહેતા થયા હતા. દેશમાં 12 ટકા સિનેમા-થિયેટર્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code