મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારતીય રેલવેના બે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી
ભારતીય રેલવેની લાઇન ક્ષમતા વધારવા માટે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ બુધવારે ભારતીય રેલવેમાં બે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી જેથી મુસાફરો અને માલસામાનનું સરળ અને ઝડપી પરિવહન સુનિશ્ચિત થાય. આ પ્રોજેક્ટ્સની કુલ અંદાજિત કિંમત લગભગ રૂ. 3,399 કરોડ છે અને તે 2029-30 સુધીમાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટ્સ લગભગ 74 લાખ માનવ-દિવસો માટે […]