આજે મુંબઈ હુમલાની વરસી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શહીદોને કર્યા યાદ
દિલ્હી:મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં 26 નવેમ્બર, 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલાની શનિવારે એટલે કે આજે 14મી વર્ષગાંઠ છે.આ આતંકી હુમલામાં આતંકીઓએ 160થી વધુ લોકોના મોત નિપજ્યા હતા.આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુંબઈ હુમલાના પીડિતોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે 26/11ની વર્ષગાંઠ પર, દેશ કૃતજ્ઞતા સાથે યાદ કરી રહ્યો છે કે જેમને આપણે ગુમાવ્યા. અમે તેમના […]