1. Home
  2. Tag "MUMBAI"

પીએમ મોદીએ મુંબઈમાં બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી

પીએમ મોદીએ મુંબઈમાં  વંદે ભારત ટ્રેનનો કરાવ્યો આરંભ દેશમાં રેલ્વે ક્ષેત્રમાં ઘણી પ્રગતિ જોવા મળી દિલ્હીઃ ભારત દેશ રેલ્વે ક્ષેત્રમાં ખૂબ જ અને સતત પ્રગતિ કરી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી ઘણી વેંદે ભારત ટ્રેન શરુ કરવામાં આવી ચૂકી છએ ત્યારે આજરોજ મહાનગરી મુંબઈમાં પ્રધાનમંત્રી મોદીએ બે વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને તેનો આરંભ કરાવ્યો […]

નરેન્દ્ર મોદી શુક્રવારે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે, વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે. પીએમ મોદી સવારે લખનૌ જશે જ્યાં તેઓ ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023નું ઉદ્ઘાટન કરશે. બપોરેના સમયે તેઓ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ રાષ્ટ્રને બે રોડ પ્રોજેક્ટ પણ સમર્પિત કરશે – સાંતાક્રુઝ ચેમ્બુર લિંક […]

મુંબઈમાં ફરી આતંકી હુમલાનું જોખમ NIAને ધમકીભર્યો ઈમેલ મળ્યો

મુંબઈમાં ફરી આતંકી હુમલાનું જોખમ NIAને ધમકીભર્યો ઈમેલ મળ્યો દિલ્હીઃ- આપણા દેશ પર સતત આતંકીઓની નજર રહેલી હોય છએ તેઓ દેષશની શઆંતિને ભઁગ કરવાના પ્રયત્નમાં રહેલો હોય છે ત્યારે મુંબઈ પર ફરી એક વખત આતંકી હુમલાનું જોખમ જોવા મળી રહ્થીયું છે પ્આરાપ્ત વિગત પ્રમાણે  ફરી એકવાર મુંબઈને આતંકી હુમલાથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. […]

મુંબઈને મળશે 2 નવી વંદે ભારત એક્સપ્રેસની ભેટ,PM મોદી 10 ફેબ્રુઆરીએ કરશે ઉદ્દઘાટન

દિલ્હી:મુંબઈથી ટૂંક સમયમાં જ બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ થવા જઈ રહી છે અને તેમાંથી એક શુક્રવારે સવાર સુધીમાં અહીં પહોંચે તેવી શક્યતા છે, જ્યારે બીજી ટ્રેન 6 ફેબ્રુઆરીએ આવવાની ધારણા છે. રેલવે અધિકારીઓએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ મુંબઈ-સોલાપુર અને મુંબઈ-શિરડી રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન […]

અનેક વિરોધ બાદ હવે મહારાષ્ટ્રની નગરી મુંબઈના પાર્કમાંથી હટાવાશે ટીપુ સુલતાનનું નામ

મુંબઈ પાર્કમાંથઈ ટીપુ સુપલતાનનું નામ હટાવાશે વિહીપી દ્રારા થયો હતો વિરોધ વિરોધ બાદ નિર્ણય પર લાગી મ્હોર મુંબઈઃ- દેશભરમાં કેટલાક વિસ્તારો ગામ કે રેલ્વે સ્ટેશોના નામ બદલાયા હોય તેવા અનેક કિસ્સા જોવા મળે છે ત્યારે હવે મહારાષ્ટ્રની માયાનગરી મુંબઈમાં એક પાર્કનું નામ ટીપુ સુલતાન હતું જે અનેક લોકોના વિરોધ બાદ હટાવી દેવામાં આવ્યું છે. અસલમ […]

PM મોદી 19 જાન્યુઆરીએ મુંબઈમાં 2A અને 7 મેટ્રોનું ઉદ્ઘાટન કરશે,શિંદેએ કહ્યું- મુંબઈગરોને ફાયદો થશે  

મુંબઈ:વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીએ તેમની મુંબઈ મુલાકાત દરમિયાન બે મેટ્રો લાઇન મેટ્રો 2A અને મેટ્રો 7નું ઉદ્ઘાટન કરશે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ માહિતી આપી હતી. મુખ્યમંત્રી શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે, ગુરુવારે અંધેરી વિસ્તારમાં ગુંદાવલી સ્ટેશનની મુલાકાત લીધી અને ત્યાં ઉદ્ઘાટન સમારોહની તૈયારીઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે,આ મેટ્રો […]

સપનાની નગરી મુંબઈમાં ફરવાનો પ્લાનિંગ છે તો જાણીલો આ ફરવા લાયક સ્થળોની યાદી

સપનો કા શહેર………આ શબ્દ હિન્દી ફિલ્મોમાં અવાર નવાર સાંભળવા મળે છે અને સપનાનું શહેર શબ્દ આવે એટલે આંખો સામે મુંબઈના દર્શ્યો તરી આવે, મુંબઈ ફરવા માટેનું એક સુંદર સ્થળ છે એમ કહીએ તો ખોટૂ નથી કારણ કે અહી દરિયા કિનારાઓ, ચોપાટીઓ ,શોપિંગ્સ મોલ તો સ્ટાર્સના બંગલા પણ આવે છે, તો સાથે જ સાયન્સસિટી ,ખાણી પીણીની […]

CM યોગી અને મુકેશ અંબાણી વચ્ચે મુલાકાત, UPમાં રોકાણ કરવા યોગીએ આમંત્રણ આપ્યું

મુંબઈઃ ઉત્તરપ્રદેશ સરકાર પોતાના રાજ્યમાં ઉદ્યોગોને લાવવા માટે કામગીરી કરી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુંબઈ ગયા હતા. જ્યાં તેઓ ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી રહ્યાં છે. યોગી આદિત્યનાથએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન યોગીએ મુકેશ અંબાણીને ઉત્તરપ્રદેશમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. મુકેશ અંબાણીએ બુકેથી […]

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ મુંબઈના માઉન્ટ મેરી ચર્ચને ઉડાવી દેવાની ધમકી આપી

મુંબઈ:મહારાષ્ટ્રના મુંબઈના સૌથી પોશ વિસ્તારો પૈકીના એક એવા બાંદ્રા સ્થિત પ્રખ્યાત માઉન્ટ મેરી ચર્ચ બાંદ્રાને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે.ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે,લશ્કર-એ-તૈયબા નામનું આતંકવાદી સંગઠન માઉન્ટ મેરી ચર્ચ પર આતંકી હુમલો કરનાર છે.આ ઈમેલ બાદ હોબાળો મચી ગયો હતો.આ બાબતે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલાની માહિતી મળ્યા બાદ બાંદ્રા પોલીસે એક […]

હૈદરાબાદથી દુબઈ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

તેલંગણા:હૈદરાબાદથી દુબઈ જતી એર ઈન્ડિયાની A320 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી અને ટેક્નિકલ ખામી બાદ મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટ નંબર AI-951ની હાઈડ્રોલિક સિસ્ટમમાં ગરબડ થઈ હતી, જેના પછી વિમાનને ઉતાવળમાં વાળવું પડ્યું હતું.મળતી માહિતી મુજબ આ વિમાનમાં 143 મુસાફરો હતા.હાલમાં પ્લેનનું મુંબઈમાં સુરક્ષિત લેન્ડિંગ થયું છે અને ખામીઓ દૂર કરવાના પ્રયાસો કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code