1. Home
  2. Tag "Murder"

રાજસ્થાનઃ કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહની ગોળી મારીને હત્યા કરાઈ, પોલીસે તપાસ શરુ કરી

જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીને અજાણ્યા શખ્સોએ ગોળી મારી હતી. સુખદેવ સિંહને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ફાયરિંગમાં સુખદેવ સિંહની હત્યાની ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. તેમજ સમગ્ર જયપુર શહેરમાં નાકાબંધી કરને હત્યારાઓને ઝડપી લેવા માટે કવાયત શરુ […]

પઠાણકોટ હુમલાના માસ્ટરમાઈન્ડ શાહિદ લતીફની અંગત અદાવતમાં હત્યા થયાનો ખુલાસો

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં કુખ્યાત આતંકવાદી શાહિદ લતીફની અજાણ્યા શખ્સોએ ગોળીમારીને હત્યા કરી હતી. લતીફ 2016માં ભારતમાં પઠાણકોટ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી શાહિદને સિયાલકોટમાં ઠાર મારવામાં આવ્યો હતો. મોટરસાઇકલ પર સવાર બે લોકોએ તેની હત્યા કરી હતી. ગુંજરાવલાનો રહેવાસી લતીફ ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. જો કે, લતીફની હત્યા જમીન વિવાદમાં […]

કેનેડામાં ગેંગસ્ટર સુખા દુનીકેની હત્યાની જવાબદારી કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વિકારી

નવી દિલ્હીઃ કેનેડામાં ખાલીસ્તાની નેતા નિજ્જરની હત્યા મામટે પીએમ ટ્રૂડોએ ભારત સામે આક્ષેપ કર્યા વિવાદ વકર્યો છે બીજી તરફ ભારતે કેનેડાના પીએમ ટ્રૂડોના આક્ષેપ ફગાવી દીધા હતા. આ વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં કેનેડામાં વધુ કુખ્યાત ગેંગસ્ટર સુખા દૂનીકેની હત્યાની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોવાનું […]

UP: લધુમતી કોમના ટોળાએ ધો-10ના વિદ્યાર્થીની સરાજાહેરમાં હત્યા કરી, રાજકીય નેતાઓનું ભેદી મૌન

લખનૌઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ધો-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું લઘુમતી કોમના પાંચેક શખ્સોએ સરાજાહેર ક્રુરતાપૂર્વક માર મારીને હત્યા કરતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. પોલીસે આ કેસમાં ખીરી ગ્રામસભાના વડા મોહમ્મદ યુસુફ અને એક સગીરની ધરપકડ કરી છે. આરોપીઓએ વિદ્યાર્થીની બહેનની છેડતી કરી હતી. જેનો વિદ્યાર્થીએ વિરોધ કરતા સરાજાહેર તેની હત્યા કરવામાં આવી હતી. લઘુમતી કોમના આરોપીઓ જ્યારે […]

વિદેશમાં વધુ એક ગુજરાતની હત્યાઃ આફ્રિકામાં સામાન્ય તકરારમાં ભરૂચના યુવાનનું ખુન

અમદાવાદઃ વિદેશમાં છેલ્લા કેટલાક સમયથી અભ્યાસ અને રોજગારી અર્થે ગયેલા કેટલાક ગુજરાતીઓની હત્યાની ઘટના અગાઉ સામે આવી ચુકી છે. દરમિયાન હવે વધુ એક ગુજરાતની હત્યાની ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં માર્ગ અકસ્માતની ઘટનાને પગલે થયેલી તકરારમાં ભરૂચના યુવાન કરાઈ છે. યુવાનની હત્યાને પગલે ભરૂચ સ્થિત તેના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રાપ્ત […]

કેનેડામાં ખાલિસ્તાની નેતા હરદીપસિંહ નિજ્જરની ગોળીમારીને હત્યા કરાઈ

નવી દિલ્હીઃ કેનેડામાં ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. કેનેડાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા પાસે બે અજાણ્યા હુમલાખોરો દ્વારા નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. હરદીપ સિંહ નિજ્જર ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પ્રમુખ અને કેનેડામાં ઉગ્રવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)નો મુખ્ય ચહેરો હતો. ભારતમાં શીખ ફોર […]

અતિક અને અશરફની હત્યા કરી ત્રણેય આરોપી ડોન બનવા માંગતા હતા

પ્રયાગરાજ, કુખ્યાત ગુનેગાર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની મોડી રાતના હોસ્પિટલના સંકુલમાં જ ત્રણ શખ્સોએ ગોળી મારી હત્યા કરતા મચી ગયો છે. પોલીસે ત્રણેય હત્યારાઓની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં હત્યારાઓ અધિક અને અશરફને ઠાર માર્યા બાદ ડોન બનવા માંગતા હોવાનું ખુલ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિક અને તેના ભાઈ […]

અતિક અને અશરફની હત્યા કરનાર 3 હુમલાખોરની અટકાયત

લખનઉ, ઉત્તર પ્રદેશના મુખ્ય ગુનેગાર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદ ની આજે રાતના 3 હુમલાખોરોએ પોલીસની ઉપસ્થિતિમાં અંધાધુન ફાયરિંગ કરીને તંત્ર દોડતું થઈ ગયું હતું બંને ગુનેગાર ની હત્યા કર્યા બાદ ત્રણેય હુમલા કોરોએ પોલીસ સમક્ષ સરંદર પણ કરી દીધું હતું આ ઘટનામાં એક પોલીસ કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળે છે. […]

સાબરકાંઠામાં ખેલાયો ખુની ખેલઃ કૌટુંબિક તકરારમાં પાંચ વર્ષના બાળક સહિત 3 વ્યક્તિઓની હત્યા

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં એક-બે નહીં પરંતુ 3 વ્યક્તિઓની હત્યાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. પોશીના તાલુકામાં કૌટુંબિક ઝઘડામાં પાંચ વર્ષના બાળક સહિત 3 વ્યક્તિઓની હત્યા થઈ હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જીજણાટ ગામમાં રહેતો રમેશ ઉદાભાઈ […]

દક્ષિણ ભારતમાં હિન્દુ સંગઠનના આગેવાનો ઉપર હુમલા યથાવત, તમિલનાડુમાં હિન્દુ આગેવાનની હત્યા

મદુરાઈમાં હિન્દુ આગેવાન ઉપર મારક હથિયારો વડે હુમલો ઈજાગ્રસ્ત આગેવાનને સારવાર મળે તે પહેલા મોત પોલીસે અજાણ્યા હત્યારાઓની સામે તપાસ શરૂ કરી બેંગ્લોરઃ દેશના દક્ષિણ રાજ્યોમાં હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા આગેવાનોની હત્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. દરમિયાન તમિલનાડુમાં વધુ એક હિન્દુ નેતાની હત્યાની ઘટના પ્રવાશમાં આવી છે. મદુરાઈમાં હિન્દુ સંગઠનના આગેવાનની અજાણ્યા શખ્સોએ મારક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code