1. Home
  2. Tag "Murder"

આડાસંબંધનો આડો ખેલઃ પતિએ પત્ની-પ્રેમીને ગોળીમારી કર્યો આપઘાત, પતિ-પ્રેમીનું મોત

નવી દિલ્હીઃ આડાસંબંધનો અંજામ હંમેશા કરૂણ જ આવે છે, હિમાચલ પ્રદેશના મનાલીમાં પતિએ પત્ની અને તેના પ્રેમીને કઢંગી હાલતમાં ઝડપી લીધા હતા. જેથી ઉશ્કેરાયેલા પતિએ રિવોલ્વરમાંથી પત્ની અને તેના પ્રેમી ઉપર ફાયરિંગ કર્યું હતું. તે પછી પતિએ ગોળીમારીને આપઘાત કર્યો હતો. આ બનાવમાં પતિ અને પ્રેમીનું મોત થયું હતું. જ્યારે પરિણીતાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ […]

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની વધુ એક ઘટના, બડગામમાં ટીવી કલાકારની ગોળી મારી હત્યા કરાઈ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓમાં વધારો થયો છે. રાહુલ ભટ્ટ નામના કાશ્મીરી પંડિતની આતંકવાદીઓએ ઓફિસમાં ઘુસીને ગોળીમારીને હત્યા કરવાની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યારે હવે આતંકવાદીઓએ ટીવી અભિનેત્રી ઉપર ગોળીબાર કરીને તેની હત્યા કરી હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં તેનો 10 વર્ષનો ભત્રીજો પણ ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળે […]

જમ્મુ-કાશ્મીરમાં વધુ એક ટાર્ગેટકિલિંગની ઘટનાઃ કાશ્મીરી પંડિતની ગોળીમારી કરાઈ હત્યા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં બિનકાશ્મીરીઓને નિશાન બનાવીને હત્યા કરવાની ઘટનામાં વધારો થયો છે. બડગામ જિલ્લામાં સરકારી કચેરીમાં ઘુસી ગયેલા આતંકવાદીએ સરકારી કર્મચારી ઉપર ગોળીબાર કર્યો હતો. જેમાં સરકારી કર્મચારી ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં તેમનું મોત થયું હતું. ટાર્ગેટ કિલિંગની ઘટનાને પગલે બિનકાશ્મીરીઓમાં ભય ફેલાયો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી […]

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં રાજકીય હત્યાની શરૂઆતઃ અમિત શાહ

નવી દિલ્હીઃ હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. દરમિયાન ભાજપના યુવા કાર્યકરની લાશ મળી આવતા ભાજપના નેતા-કાર્યકરોમાં રોષ ફેલાયો છે. દરમિયાન અમિત શાહે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. તેમજ પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, ટીએમસીના શાસનમાં રાજકીય હત્યાઓ શરૂ થઈ છે. કેન્દ્રીય […]

ગુજરાતમાં જધન્ય અપરાધ કરવાવાળાને કોઇ સ્થાન નથીઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ ગુજરાતમાં જધન્ય અપરાધ કરવાવાળાને કોઇ સ્થાન નથી. આવા અપરાધોને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં. તેવી ચેતવણી રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુનેગારોને આપી હતી. તેમજ કહ્યું હતું કે, રાજ્ય સરકારની દ્રઢ ઇચ્છાશક્તિના પરિણામે તાજેતરમા સુરત ખાતે થયેલ ગ્રીષ્માના હત્યા કેસમાં  કોર્ટ દ્વારા માત્ર ૭૦ દિવસમાં આ ગુનાને રેરેસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપીને ફાંસીની […]

પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ સભ્યોની સામુહિક હત્યા, લૂંટના ઈદારે હત્યા થયાની આશંકા

લખનૌઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં સામુહિક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. થરવઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખેવરાજપુર ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં આરોપીઓએ હત્યા કર્યા બાદ મકાનને આગ પણ લગાવી હતી. હત્યારાઓએ બોથડ પદાર્થના ફટકા મારીને હત્યા કરી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ આ […]

પાટણઃ મિલકતની તકરારમાં ભાઈ અને ભત્રીજીની હત્યા કરનારી બહેનને આજીવન કેદની સજાનો આદેશ

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણમાં ખળભળાટ મચાવનારા બેવડી હત્યા કેસમાં પોલીસે આરોપી મહિલાને કસુરવાર ઠરાવીને અદાલતે અંતિમ શ્વાસ સુધી કેદનો આદેશ કર્યો હતો. મહિલાએ મિલકત માટે પોતાના ભાઈ અને તેની દીકરીની હત્યા કરી હતી. મૃતકના પરિવારજનોએ આ ચુકાદાને આવકાર્યો હતો. કેસની હકીકત અનુસાર પાટણમાં કિન્નરી પટેલની મહિલાએ મિલકતની તકરારમાં સગાભાઈની હત્યા કરી હતી. એટલું જ નહીં […]

અમદાવાદમાં શંકાશીલ પતિએ રચ્યો ખુની ખેલ, ચાર હત્યા બાદ પાંચમી હત્યા કરે તે પહેલા ઝબ્બે

અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં પરિણીતા, તેના બે સંતાનો સહિત ચાર વ્યક્તિઓની હત્યા કરનાર પતિ વિનોદને પોલીસે ઝડપી લીધો હતો. આરોપીએ શંકાના આધારે પત્નીની હત્યા કર્યા બાદ દીકરી-દીકરો અને વડસાસુની હત્યા કરી હતી. એટલું જ નહીં પત્નીના કહેવાતા પ્રેમીની હત્યા કરવા માટે વિનોદ પરત અમદાવાદ આવ્યો હતો જો કે, પાંચમી હત્યા કરે તે પહેલા જ પોલીસે […]

કાશ્મીરી પંડિતોની હત્યાની કબુલાત કરનારા બિટ્ટા કરાટેના ગુનાની ફાઈલો ફરીથી ખોલાઈ

નવી દિલ્હીઃ 1990માં ઘાટીમાં કાશ્મીરી પંડિતોની હત્યા કરનાર ફારૂક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટેના ગુનાની ફાઇલ ફરીથી ખોલવામાં આવી છે. આતંકવાદી બિટ્ટા કરાટેએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે 20થી વધુ કાશ્મીરી પંડિતોની હત્યા કરી છે. આતંકવાદી બિટ્ટા કરાટેએ પહેલા સતીશ ટીક્કુની હત્યા કરી હતી. સતીશ ટીક્કુ તેનો મિત્ર હતો, પરંતુ પાકિસ્તાન તરફી લોકોના સંપર્કમાં […]

ઉત્તરપ્રદેશમાં BJPની જીતની ખુશીમાં મીઠાઈ વહેંચનાર મુસ્લિમ યુવાનની પડોશીઓએ કરી હત્યા

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો અને ફરીથી મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથએ શપથ ગ્રહણ કર્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં ભાજપની જીતની ખુશીમાં બાબર આલમ નામના યુવાને મીઠાઈ વહેંચી હતી. તેમજ જય શ્રી રામના નારા પણ લગાવ્યાં હતા. જેથી નારાજ પડોશીઓએ તેને માર મારીને તેની હત્યા કરી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code