ઈડર તાલુકાના મુટેડી ગામની સંસ્કૃત પાઠશાળામાં જ્ઞાન ગૌરવ સમારંભ યોજાશે
અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મુટેડી ગામના લોકોએ છેલ્લા ઘણા વર્ષોથી સંસ્કૃત ભાષાને જીવંત રાખવા માટે સવિસેષ યોગદાન આપ્યું છે. ત્યારે આગામી. તા. 23મી એપ્રિલને રવિવારે અખાત્રિજના શુભદિને સંસ્કૃત પાઠશાળાના સ્થાપક અને વેદ તત્વ ચિંતક સ્વ. અનંતદેવ શુકલની યાદમાં વેદ સંસ્કૃત જ્ઞાન ગૈરવ સમારંભ તથા સંસ્કૃત મહાવિદ્યાલય મહોત્સવ યોજાશે. આ પ્રસંગે આરએસએસના સર સંઘ ચાલક […]


