બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવું તો શું કહ્યું કે મોહન ભાગવતજી હસી પડ્યા?
નાગપુર, 25 એપ્રિલ, 2026 – બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવું તો શું કહ્યું કે મોહન ભાગવતજી હસી પડ્યા? આવો પ્રશ્ન કરવાનું કારણ એ છ કે છેલ્લા કેટલાક વર્ષથી હિન્દુઓને જ્ઞાતિ-જાતિના વાડા છોડીને સંગઠિત કરવા માટે પ્રયાસ કરી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાષ્ટ્રના પ્રવાસે છે. એ દરમિયાન તેમણે નાગપુરમાં સંઘ કાર્યાલયની પણ મુલાકાત લીધી હતી અને સભાને […]


