1. Home
  2. Tag "nagpur"

RSSએ કોંગ્રેસને સમર્થન આપ્યાના ‘ફેક પોલિટિકલ અભિયાન’નું સત્ય, જાણો કોણ ફેલાવી રહ્યું છે ખોટી માહિતી

નવી દિલ્હી:  જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કોંગ્રેસ અને વિપક્ષી દળોનું ગઠબંધન ઈન્ડિયા ખોબલેને ખોબલે વખોડે છે, તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનનું સમર્થન કરે છે. તો આ વાત ગધેડાને તાવ આવવાથી વિશેષ કંઈ નથી. પરંતુ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આવું પોલિટિકલ અભિયાન આરએસએસના નામના દુરુપયોગ સાથે ચલાવવું કોઈ રાજકીય બદઈરાદાથી સાથે લોકોમાં ગુંચવાડો […]

સમરસતા રણનીતિ નહિ, નિષ્ઠાનો વિષય છેઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા નાગપુરમાં રેશિમ બાગ, સ્મૃતિ મંદિર સંકુલમાં 15-17 માર્ચ 2024 દરમિયાન યોજાઈ ગઈ. આ પ્રતિનિધિ સભા માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવત, સરકાર્યવાહ મા.દત્તાત્રેય હોસબાલે, તમામ છ સહ સરકાર્યવાહ સહિત અખિલ ભારતીય કાર્યકારીણીના સદસ્યો, પ્રાંત પ્રતિનિધિઓ, ક્ષેત્ર અને પ્રાંતના કાર્યકર્તાઓ, વિભાગ પ્રચારક તેમજ વિવિધ સંગઠનોના અખિલ […]

નાગપુરમાં RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો પ્રારંભ, 45 પ્રાંતો, 1500 કાર્યકર્તા ઉપસ્થિત

નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું ઉદ્ઘાટન સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત અને મા. સરકાર્યવાહ  દત્તાત્રેય હોસાબલેજી દ્વારા ભારત માતાના ચિત્ર પર પુષ્પો અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. નાગપુરમાં રેશિમ બાગ, સ્મૃતિ મંદિર સંકુલમાં 15-17 માર્ચ દરમિયાન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તમામ 45 પ્રાંતોના 1500 થી વધુ કાર્યકરો ઉપસ્થિત છે. પ્રતિનિધિ […]

નાગપુરમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, NDRF-SDRFએ રાહત કામગીરી શરૂ કરી

મુંબઈઃ મહારાષ્ટ્રના નાગપુરમાં આકાશમાંથી આફત વરસી હતી. રાતથી પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સ્થિતિ એવી છે કે પ્રશાસન પણ લોકોને બચાવવા NDRF અને SDRFની તૈનાત સાથે સક્રિય થઈ ગયું છે. ભારે વરસાદને કારણે નાગપુરના ઘણા રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા અને મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળે લઈ જવા પડ્યા […]

નાગપુરમાં વરિષ્ઠ નાગરિકોના મેળાવડાને સંબોધિત કરતી વખતે મોહન ભાગવતે કહી આ વાત

RSSના વડા મોહન ભાગવતે નાગરિકોને કર્યું સંબોધન  સમગ્ર વિશ્વમાં કુટુંબ વ્યવસ્થા તૂટી રહી છે – મોહન ભાગવત  પરંતુ ભારત આ સંકટમાંથી બચી ગયું છે – મોહન ભાગવત  દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે મંગળવારે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં કુટુંબ વ્યવસ્થા તૂટી રહી છે પરંતુ ભારત આ સંકટમાંથી બચી ગયું છે કારણ કે […]

મહારાષ્ટ્ર: નાગપુરમાં તળાવમાં નહાવા પડેલા પાંચ યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ

નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં તળાવ કિનારે પિકનિક માટે ગયેલા આઠમાંથી પાંચ યુવકો એકબીજાને બચાવવા જતાં તળાવમાં ડૂબી ગયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ત્યારે બની જ્યારે આઠ યુવાનોનું એક જૂથ જિલ્પી તળાવના કિનારે હિંગણા વિસ્તારમાં પિકનિક માટે ગયું હતું. દરમિયાન ચાર યુવકો પાણીમાં ઉતર્યા હતા. જોકે તેઓને તરવું આવડતું ન […]

સર્જનાત્મકતાના નામે ગાળાગાળી સહન કરવામાં આવશે નહીંઃ અનુરાગ ઠાકુર

નાગપુર: માહિતી પ્રસારણ અને રમતગમત અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે નાગપુરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે પત્રકારો સાથેની વાતચીતમાં OTT પ્લેટફોર્મ પર વધી રહેલી અશ્લીલતા અને અપમાનજનક ભાષા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ત્યારે કહ્યું છે કે સરકાર આ મુદ્દાને લઈને ગંભીર છે. અનુરાગ ઠાકુરે કહ્યું, “સર્જનાત્મકતાના નામે ગાળાગાળી સહન કરવામાં આવશે […]

અમિત શાહ નાગપુરમાં લોકમત કાર્યક્રમમાં ભાગ લેશે,સ્મારક સિક્કા બહાર પાડશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે નાગપુરમાં લોકમત મીડિયા જૂથના સ્થાપક-સંપાદક અને સ્વાતંત્ર્ય સેનાની જવાહરલાલ દર્ડાની જન્મ શતાબ્દી અને શહેરમાંથી મરાઠી અખબારની આવૃત્તિની સુવર્ણ જયંતિની ઉજવણી માટે એક કાર્યક્રમમાં હાજરી આપશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ કાર્યક્રમના અતિથિ હશે.રેશમી બાગના સુરેશ ભટ ઓડિટોરિયમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં શાહ દેશના અગ્રણી પ્રાદેશિક ભાષાના […]

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે નાગપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે

દિલ્હી:ભારતીય ટીમ આજથી (9 ફેબ્રુઆરી) ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ શરૂ કરવાની છે.બંન્ને ટીમો વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમાવાની છે, જેની પ્રથમ મેચ નાગપુરમાં સવારે 9.30 વાગ્યાથી રમાશે.આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને આઈસીસી રેન્કિંગના સંદર્ભમાં ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિરીઝ માટે રોહિત શર્મા ભારતીય સુકાની છે, જ્યારે કેએલ […]

ઓસ્ટ્રેલિયાની ટીમને બેવડો ફટકો,કેમરૂન ગ્રીન ભારત સામે નાગપુર ટેસ્ટમાંથી બહાર

મુંબઈ:ભારતીય ટીમ સામે નાગપુર ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કાંગારૂ ટીમના સ્ટાર ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર કેમરુન ગ્રીન માટે સિરીઝની પ્રથમ ટેસ્ટમાં રમવું ઘણું મુશ્કેલ છે.આ વાતની પુષ્ટિ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે પોતે કરી હતી. સ્મિથે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે ગ્રીને નેટ્સમાં બેટિંગની પ્રેક્ટિસ કરી નથી. તેણે એમ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code