1. Home
  2. Tag "nagpur"

નાગપુરમાં પોલીસે 10 વિસ્તારોમાં કર્ફ્યુ કર્યો જાહેર, ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો

મુંબઈઃ મહારાષ્ટ્રના નાગપુરના 10 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ બાદ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અધિકારીઓએઆ માહિતી આપતા જણાવ્યું કે, કોટવાલી, ગણેશપેઠ, લાકડાગંજ, પચપૌલી, શાંતિ નગર, સક્કરદરા, નંદનવન, ઇમામબારા, યશોધરા નગર અને કપિલ નગર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. નાગપુર પોલીસ કમિશનર ડૉ. રવિન્દર કુમાર સિંઘલે એક આદેશ જારી કરીને કહ્યું […]

નાગપુરના મહાલ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, અનેક પોલીસકર્મીઓ થયા ઘાયલ

મુંબઈઃ રાત્રે નાગપુરના મહલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસાનો મામલો સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી અને તોડફોડ કરી હતી. આ સમય દરમિયાન ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયાના પણ અહેવાલ છે. માહિતી અનુસાર, આ હિંસા ત્યારે શરૂ થઈ જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ નાગપુરમાં એક વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું. તે દરમિયાન, […]

ભારતને અસ્થિર કરવામાં ભરપૂર પ્રયાસો થઈ રહ્યાં છેઃ મોહન ભાગવત

નાગપુરમાં વિજ્યા દશમી અને RSSના સ્થાપના દિવસની ઉજવણી આરએસએસના વડા મોહન ભાગવતે શસ્ત્ર પુજા કરી નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે નાગપુરમાં વિજ્યા દશમી ઉત્સવના પ્રસંગ્રે જણાવ્યું હતું કે, ભારતને અસ્થિર કરવાના પ્રયાસો તેજ ગતિએ કરવામાં આવી રહ્યાં છે, અને આ ભયાવહ કાવતરા અમારા સંકલ્પની પરીક્ષા લઈ રહ્યાં છે. મોહન ભાગવતએ બાંગ્લાદેશની સ્થિતિ […]

રતન ટાટાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ સાથે હતો વિશેષ સંબંધ

ઉદ્યોગપતિએ બે વાર નાગપુરની લીધી હતી મુલાકાત મોહન ભાગવતે ઉદ્યોગપતિને વાંસ ઉદ્યોગ અને આદિવાસીઓ વિશે કહ્યું હતું ટાટા ગ્રુપે વાંચ પ્રોજેક્ટ અંગે કર્યાં હતા મહત્વના એમઓયુ મુંબઈઃ ભારતીય ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન નવલ ટાટાનું બુધવારે કેન્ડીની હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 86 વર્ષના હતા. ઉંમર સંબંધિત બીમારીઓને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા […]

શિક્ષક માત્ર બાળકોનું જ નહીં, સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરી રહ્યા છે : રાજ્યપાલ

નાગપુરમાં એકલવ્ય એકલ વિદ્યાલયના શિક્ષક-પર્યવેક્ષક તાલીમ વર્ગનું સમાપન, કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીના અધ્યક્ષસ્થાને યોજાયો સમારોહ, શિક્ષકો અને પર્યવેક્ષકોનું સન્માન કરાયું ગાંધીનગરઃ આદિવાસી વિસ્તારોમાં રહીને કામ કરતા એકલવ્ય એકલ વિદ્યાલયના શિક્ષકો માત્ર બાળકોનું નિર્માણ જ નહીં, પરંતુ પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરી રહ્યા છે, આવી ગૌરવપૂર્ણ લાગણીઓ ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ વ્યક્ત કરી હતી. કોઈ પણ પારિશ્રમિકની […]

RSSએ કોંગ્રેસને સમર્થન આપ્યાના ‘ફેક પોલિટિકલ અભિયાન’નું સત્ય, જાણો કોણ ફેલાવી રહ્યું છે ખોટી માહિતી

નવી દિલ્હી:  જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કોંગ્રેસ અને વિપક્ષી દળોનું ગઠબંધન ઈન્ડિયા ખોબલેને ખોબલે વખોડે છે, તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનનું સમર્થન કરે છે. તો આ વાત ગધેડાને તાવ આવવાથી વિશેષ કંઈ નથી. પરંતુ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આવું પોલિટિકલ અભિયાન આરએસએસના નામના દુરુપયોગ સાથે ચલાવવું કોઈ રાજકીય બદઈરાદાથી સાથે લોકોમાં ગુંચવાડો […]

સમરસતા રણનીતિ નહિ, નિષ્ઠાનો વિષય છેઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા નાગપુરમાં રેશિમ બાગ, સ્મૃતિ મંદિર સંકુલમાં 15-17 માર્ચ 2024 દરમિયાન યોજાઈ ગઈ. આ પ્રતિનિધિ સભા માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવત, સરકાર્યવાહ મા.દત્તાત્રેય હોસબાલે, તમામ છ સહ સરકાર્યવાહ સહિત અખિલ ભારતીય કાર્યકારીણીના સદસ્યો, પ્રાંત પ્રતિનિધિઓ, ક્ષેત્ર અને પ્રાંતના કાર્યકર્તાઓ, વિભાગ પ્રચારક તેમજ વિવિધ સંગઠનોના અખિલ […]

નાગપુરમાં RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો પ્રારંભ, 45 પ્રાંતો, 1500 કાર્યકર્તા ઉપસ્થિત

નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું ઉદ્ઘાટન સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત અને મા. સરકાર્યવાહ  દત્તાત્રેય હોસાબલેજી દ્વારા ભારત માતાના ચિત્ર પર પુષ્પો અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. નાગપુરમાં રેશિમ બાગ, સ્મૃતિ મંદિર સંકુલમાં 15-17 માર્ચ દરમિયાન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તમામ 45 પ્રાંતોના 1500 થી વધુ કાર્યકરો ઉપસ્થિત છે. પ્રતિનિધિ […]

નાગપુરમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, NDRF-SDRFએ રાહત કામગીરી શરૂ કરી

મુંબઈઃ મહારાષ્ટ્રના નાગપુરમાં આકાશમાંથી આફત વરસી હતી. રાતથી પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સ્થિતિ એવી છે કે પ્રશાસન પણ લોકોને બચાવવા NDRF અને SDRFની તૈનાત સાથે સક્રિય થઈ ગયું છે. ભારે વરસાદને કારણે નાગપુરના ઘણા રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા અને મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળે લઈ જવા પડ્યા […]

નાગપુરમાં વરિષ્ઠ નાગરિકોના મેળાવડાને સંબોધિત કરતી વખતે મોહન ભાગવતે કહી આ વાત

RSSના વડા મોહન ભાગવતે નાગરિકોને કર્યું સંબોધન  સમગ્ર વિશ્વમાં કુટુંબ વ્યવસ્થા તૂટી રહી છે – મોહન ભાગવત  પરંતુ ભારત આ સંકટમાંથી બચી ગયું છે – મોહન ભાગવત  દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે મંગળવારે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં કુટુંબ વ્યવસ્થા તૂટી રહી છે પરંતુ ભારત આ સંકટમાંથી બચી ગયું છે કારણ કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code