1. Home
  2. Tag "nagpur"

PM મોદીએ નાગપુર રેલ્વે સ્ટેશ પર વંદે ભારત ટ્રેનને બતાવી લીલીઝંડી

PM મોદીએ નાગપુર રેલ્વે સ્ટેશ પરથી  વંદે ભારત ટ્રેનને રવાના કરી પીએમ મોદીએ બતાવી લીલીઝંડી બતાવી મુંબઈઃ-વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે અલગ-અલગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા મહારાષ્ટ્ર પહોંચ્યા હતા  સાથે જ તેઓ ગોવાની પણ મુલાકાત લેવાના છે.ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ રવિવારે  નાગપુર રેલવે સ્ટેશન પર નાગપુર અને બિલાસપુર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી […]

સંરક્ષણના ક્ષેત્રમાં ભારત દેશ આત્મનિર્ભર બની રહ્યો છેઃ મોહન ભાગવત

નાગપુરઃ આજે વિજયા દશમીનો પર્વ છે અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો સ્થાપના દિવસ છે. ત્યારે મહારાષ્ટ્રના નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મુખ્યાલય ખાતે વિજયા દશમી પર્વ પર વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આર.એસ.એસના સર સંઘચાલક ડો. મોહન ભાગવતે સંબોધન કરતા જણાવ્યું હતું કે શક્તિની ઉપાસના બાદ વિજયાદશમી ઉત્સવ ઉજવાય છે. શક્તિ શાંતિનો આધાર […]

સનાતન સંસ્કૃતિ સર્જનની પ્રેરણા આપે છેઃ સંતોષ યાદવજી

નાગપુરઃ પર્વતારોહી સંતોષ યાદવજીએ આરએસએસના વિજ્યાદશમી કાર્યક્રમમાં મુખ્યઅતિથી તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે તેમણે કહ્યું કે, સનાતન સંસ્કૃતિ સર્જનની પ્રેરણા આપે છે. આ પહેલો પ્રસંગ છે જ્યાં દશેરાના કાર્યક્રમમાં સંધ દ્વારા કોઈ મહિલાને મુખ્ય અતિથી તરીકે બોલાવ્યાં હતા. બીજી તરફ મોહન ભાગવતે કહ્યું કે, દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. આ પ્રસંગ્રે સંતોષ યાદવજીએ જણાવ્યું […]

નાગપુરમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે RSSના વડા મોહન ભાગવત સાથે કરી ચર્ચા

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં સંગઠનના મુખ્યાલયમાં RSS વડા મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. 30 જૂને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ નાગપુરના ધારાસભ્ય ફડણવીસની આરએસએસ મુખ્યાલયની આ પ્રથમ મુલાકાત હતી. ભાજપના નેતાએ તેમની સાથે 45 મિનિટ સુધી ચર્ચા કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી કેબિનેટ વિસ્તરણની પૃષ્ઠભૂમિમાં આગામી બેઠકમાં […]

નાગપુરમાં હોસ્પિટલની બેદરકારી – 4 બાળકોને HIV વાળું બ્લડ ચઢાવાતા એકનું થયું મોત,3 બાળકોને લાગ્યો HIV નો ચેપ

મહારાષ્ટ્રના નાગપુરની ઘટના 4 બાળકોને એચઆઈવી ગ્રસ્ત લોહી અપાયું 1 બાળકે તોડ્યો દમ,બાકીના 3 એઈડ્સ પોઝિટિવ આવ્યા મુંબઈ- ઘણી હોસ્પિટલોની બેદરકારીને કારણે માસુમ લોકોએ જીવ ગુમાવો પડે છે ત્યારે તાજેતરમાં મહારાષ્ટ્રના નાગપુરમાંથી કંઈક આવી જ ઘટના સામે આવી છે,જેમાં 4 બાળકોને એચઆઈવી ગ્રસ્ત લોહી ચઢાવાતા 1 બાળકે દમ તોડ્યો હતો તો બાકીના ત્રણ બાળકો એચઆઈવી […]

વિજયાદશમી ઉત્સવ: RSS પ્રમુખ ડૉ મોહન ભાગવતનું ઉદ્દબોધન, કહ્યું – નિર્ભય બનીને હિંદુ સમાજનું નિર્માણ કરવું પડશે

આજે વિજયાદશમીના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવની ઉજવણી આ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા સીમા સુરક્ષા વધુ ચોકસાઈયુક્ત હોવી જોઈએ: ડૉ. મોહન ભાગવત અમદાવાદ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ શુક્રવારે પોતાનો 96માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આજે વિજયાદશમીના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવની નાગપુરના રેશિમ બાગ […]

નાગપુરના ઝીરો મિલ સ્ટેશન અને ફ્રીડમ પાર્કથી શહેરની ખ્યાતિ વધશેઃ નીતિન ગડકરી

નાગપુરઃ મહામેટ્રો દ્વારા નાગપુરમાં સીતાબર્દી-જીરો મિલ-કસ્તરચંદ પાર્ક કોરિડોર સાથે ફ્રીડમ પાર્કની સ્થાપનાથી નાગપુરની પ્રગતિ વધશે તેવો વિશ્વાસ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વ્યક્ત કરી હતી. નાગપુરમાં 1.6 કિમી લાંબી સીતાબર્દી-ઝીરો મિલ-કસ્તૂરચંદ પાર્ક રૂટનું કેન્દ્રીય મંત્રીએ ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, નાગપુરમાં કોઈ વિશ્વ સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે. દેશમાં પહેલી એક […]

પુત્રવધુના અત્યાચારથી દુઃખી વયોવૃદ્ધ પિતા 62 વર્ષીય પુત્રને વૃદ્ધાશ્રમમાં મુકવા બન્યાં મજબુર

મુંબઈઃ સામાન્ય રીતે સંતાનો પોતાના વૃદ્ધ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલીને પોતાની જવાબદારીમાંથી છટકતા હોવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. જો કે, મહારાષ્ટ્રના નાગપુરમાં એક વિચિત્ર ઘટના બની છે. વાત જાણે એમ છે કે, પરિવારમાં ચાલતા કલહથી કંટાળેલા વયોવૃદ્ધ પિતા પોતાના 62 વર્ષિય પુત્રને વૃદ્ધાશ્રમમાં મુકવા આવ્યાં હતા. પુત્રવધુ દીકરા ઉપર અત્યાર ગુજારતી હોવાથી આ નહીં જોઈ […]

RSSના કર્મઠ સ્વયંસેવકે પોતાના પ્રાણનો ત્યાગ કરીને અન્ય કોરોના સંક્રમિત દર્દીને અપાવ્યો બેડ, વાંચો આ પ્રેરણાદાયક કિસ્સો

વાંચો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરનો પ્રેરણાદાયક કિસ્સો સંઘના સ્વયંસેવકે અન્ય વ્યક્તિ માટે પોતાના પ્રાણનો કર્યો ત્યાગ પોતાના પ્રાણનો ત્યાગ કરીને પણ સંઘની સમાજ પ્રત્યેની ભૂમિકાને દર્શાવી સંકેત. મહેતા અમદાવાદ: દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત્ છે. કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, મૃતકાંક વધી રહ્યો છે. ઓક્સિજન અને વેન્ટિલેટરની અછતને કારણે પણ અનેક લોકોને જીવ ગુમાવવાનો […]

મહારાષ્ટ્રઃ નાગપુરની વેલટ્રિટ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના – 4 કોરોનાના દર્દીઓએ જીવ ગુમાવ્યા

નાગુપરની હોસ્પિટલમાં આગની ઘટના 4 કોરોનાના દર્દીઓના મોત મુંબઇ : સમગ્ર દેશમાં એક બાજુ કોરોનાનો માર છે તો બીજી બાજુ દરેક લોકોને લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે ત્યારે આ સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્રના નાગપુરમાં વિતેલી રીત્રી દરમિયાન એક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે નાગપુરની નાગપુર-અમરાવતી રોડ પર વાડી પરિસરમાં વેલટ્રિટ હોસ્પિટલ આગની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code