1. Home
  2. Tag "nagpur"

મહારાષ્ટ્ર: નાગપુરમાં તળાવમાં નહાવા પડેલા પાંચ યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ

નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં તળાવ કિનારે પિકનિક માટે ગયેલા આઠમાંથી પાંચ યુવકો એકબીજાને બચાવવા જતાં તળાવમાં ડૂબી ગયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ત્યારે બની જ્યારે આઠ યુવાનોનું એક જૂથ જિલ્પી તળાવના કિનારે હિંગણા વિસ્તારમાં પિકનિક માટે ગયું હતું. દરમિયાન ચાર યુવકો પાણીમાં ઉતર્યા હતા. જોકે તેઓને તરવું આવડતું ન […]

સર્જનાત્મકતાના નામે ગાળાગાળી સહન કરવામાં આવશે નહીંઃ અનુરાગ ઠાકુર

નાગપુર: માહિતી પ્રસારણ અને રમતગમત અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે નાગપુરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે પત્રકારો સાથેની વાતચીતમાં OTT પ્લેટફોર્મ પર વધી રહેલી અશ્લીલતા અને અપમાનજનક ભાષા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ત્યારે કહ્યું છે કે સરકાર આ મુદ્દાને લઈને ગંભીર છે. અનુરાગ ઠાકુરે કહ્યું, “સર્જનાત્મકતાના નામે ગાળાગાળી સહન કરવામાં આવશે […]

અમિત શાહ નાગપુરમાં લોકમત કાર્યક્રમમાં ભાગ લેશે,સ્મારક સિક્કા બહાર પાડશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે નાગપુરમાં લોકમત મીડિયા જૂથના સ્થાપક-સંપાદક અને સ્વાતંત્ર્ય સેનાની જવાહરલાલ દર્ડાની જન્મ શતાબ્દી અને શહેરમાંથી મરાઠી અખબારની આવૃત્તિની સુવર્ણ જયંતિની ઉજવણી માટે એક કાર્યક્રમમાં હાજરી આપશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ કાર્યક્રમના અતિથિ હશે.રેશમી બાગના સુરેશ ભટ ઓડિટોરિયમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં શાહ દેશના અગ્રણી પ્રાદેશિક ભાષાના […]

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે નાગપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે

દિલ્હી:ભારતીય ટીમ આજથી (9 ફેબ્રુઆરી) ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ શરૂ કરવાની છે.બંન્ને ટીમો વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમાવાની છે, જેની પ્રથમ મેચ નાગપુરમાં સવારે 9.30 વાગ્યાથી રમાશે.આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને આઈસીસી રેન્કિંગના સંદર્ભમાં ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિરીઝ માટે રોહિત શર્મા ભારતીય સુકાની છે, જ્યારે કેએલ […]

ઓસ્ટ્રેલિયાની ટીમને બેવડો ફટકો,કેમરૂન ગ્રીન ભારત સામે નાગપુર ટેસ્ટમાંથી બહાર

મુંબઈ:ભારતીય ટીમ સામે નાગપુર ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કાંગારૂ ટીમના સ્ટાર ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર કેમરુન ગ્રીન માટે સિરીઝની પ્રથમ ટેસ્ટમાં રમવું ઘણું મુશ્કેલ છે.આ વાતની પુષ્ટિ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે પોતે કરી હતી. સ્મિથે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે ગ્રીને નેટ્સમાં બેટિંગની પ્રેક્ટિસ કરી નથી. તેણે એમ પણ […]

PM મોદીએ નાગપુર રેલ્વે સ્ટેશ પર વંદે ભારત ટ્રેનને બતાવી લીલીઝંડી

PM મોદીએ નાગપુર રેલ્વે સ્ટેશ પરથી  વંદે ભારત ટ્રેનને રવાના કરી પીએમ મોદીએ બતાવી લીલીઝંડી બતાવી મુંબઈઃ-વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે અલગ-અલગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા મહારાષ્ટ્ર પહોંચ્યા હતા  સાથે જ તેઓ ગોવાની પણ મુલાકાત લેવાના છે.ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ રવિવારે  નાગપુર રેલવે સ્ટેશન પર નાગપુર અને બિલાસપુર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી […]

સંરક્ષણના ક્ષેત્રમાં ભારત દેશ આત્મનિર્ભર બની રહ્યો છેઃ મોહન ભાગવત

નાગપુરઃ આજે વિજયા દશમીનો પર્વ છે અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો સ્થાપના દિવસ છે. ત્યારે મહારાષ્ટ્રના નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મુખ્યાલય ખાતે વિજયા દશમી પર્વ પર વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આર.એસ.એસના સર સંઘચાલક ડો. મોહન ભાગવતે સંબોધન કરતા જણાવ્યું હતું કે શક્તિની ઉપાસના બાદ વિજયાદશમી ઉત્સવ ઉજવાય છે. શક્તિ શાંતિનો આધાર […]

સનાતન સંસ્કૃતિ સર્જનની પ્રેરણા આપે છેઃ સંતોષ યાદવજી

નાગપુરઃ પર્વતારોહી સંતોષ યાદવજીએ આરએસએસના વિજ્યાદશમી કાર્યક્રમમાં મુખ્યઅતિથી તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે તેમણે કહ્યું કે, સનાતન સંસ્કૃતિ સર્જનની પ્રેરણા આપે છે. આ પહેલો પ્રસંગ છે જ્યાં દશેરાના કાર્યક્રમમાં સંધ દ્વારા કોઈ મહિલાને મુખ્ય અતિથી તરીકે બોલાવ્યાં હતા. બીજી તરફ મોહન ભાગવતે કહ્યું કે, દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. આ પ્રસંગ્રે સંતોષ યાદવજીએ જણાવ્યું […]

નાગપુરમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે RSSના વડા મોહન ભાગવત સાથે કરી ચર્ચા

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં સંગઠનના મુખ્યાલયમાં RSS વડા મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. 30 જૂને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ નાગપુરના ધારાસભ્ય ફડણવીસની આરએસએસ મુખ્યાલયની આ પ્રથમ મુલાકાત હતી. ભાજપના નેતાએ તેમની સાથે 45 મિનિટ સુધી ચર્ચા કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી કેબિનેટ વિસ્તરણની પૃષ્ઠભૂમિમાં આગામી બેઠકમાં […]

નાગપુરમાં હોસ્પિટલની બેદરકારી – 4 બાળકોને HIV વાળું બ્લડ ચઢાવાતા એકનું થયું મોત,3 બાળકોને લાગ્યો HIV નો ચેપ

મહારાષ્ટ્રના નાગપુરની ઘટના 4 બાળકોને એચઆઈવી ગ્રસ્ત લોહી અપાયું 1 બાળકે તોડ્યો દમ,બાકીના 3 એઈડ્સ પોઝિટિવ આવ્યા મુંબઈ- ઘણી હોસ્પિટલોની બેદરકારીને કારણે માસુમ લોકોએ જીવ ગુમાવો પડે છે ત્યારે તાજેતરમાં મહારાષ્ટ્રના નાગપુરમાંથી કંઈક આવી જ ઘટના સામે આવી છે,જેમાં 4 બાળકોને એચઆઈવી ગ્રસ્ત લોહી ચઢાવાતા 1 બાળકે દમ તોડ્યો હતો તો બાકીના ત્રણ બાળકો એચઆઈવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code