1. Home
  2. Tag "Name"

નેહરુ મેમોરિયલનું નામ બદલવા મુદ્દે જયરામ રમેશે  મોદી સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

નવી દિલ્હી, 16 ઓગસ્ટ કેન્દ્રની મોદી સરકારે સત્તાવાર રીતે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીનું નામ બદલીને પીએમ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી કરી દીધું છે. આ અંગે પહેલાથી જ નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ સ્વતંત્રતા દિવસના અવસરે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેને લઈને કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા બહાર આવી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે આને લઈને પીએમ […]

Biparjoy ચક્રવાતનું નામ કેવી રીતે પડ્યું અને કોણ નક્કી કરે છે આ નામ,અહીં જાણો વિગતવાર

દરિયાકાંઠાના વિસ્તારો પર ચક્રવાતી તોફાન ‘બિપરજોય’નો ખતરો મંડરાઈ રહ્યો છે. IMDના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે ચક્રવાત આગામી 12 કલાકમાં ‘અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન’માં વધુ તીવ્ર બનશે. 14 જૂન સુધીમાં તે ઉત્તર તરફ અને પછી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે આગળ વધશે, જેને તે 15 જૂનની બપોર સુધીમાં પાર કરશે. 15મી જૂને ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચી વચ્ચે બિપરજોયના […]

મહાકાલ નામનો ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરાશેઃ ઈસરોના અધ્યક્ષ ડો. શ્રીધર સોમનાથ

ઉજ્જૈનઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ ડૉ.શ્રીધર સોમનાથે કહ્યું છે કે મહાકાલ નામનો ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરવામાં આવશે. સોમનાથે બુધવારે ઉજ્જૈનમાં ભગવાન મહાકાલના દર્શન કર્યા હતા. તેમણે દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા આ માહિતી આપી હતી. સોમનાથે કહ્યું કે જ્યાં વિજ્ઞાનની મર્યાદા પૂરી થાય છે ત્યાંથી અધ્યાત્મ શરૂ થાય છે. આધ્યાત્મિકતામાંથી ધર્મનો […]

શિવસેનાનું નામ-નિશાન મામલે ચૂંટણી પંચના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટે ના આપ્યો સ્ટે

નવી દિલ્હીઃ શિવસેનાનું નામ અને ચૂંટણી નિશાન મામલે ચૂંટણી પંચના નિર્ણય ઉપર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, અમે આદેશ ઉપર સ્ટે આપી નથી શકતા, આ પાર્ટીની અંદર એક અનુબંધાત્મક સંબંધ છે. ઉદ્ધવ ઠાકરેની અરજી પર સર્વોચ્ચ અદાલતે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ચૂંટણી પંચને નોટીસ આપી છે. તેમજ બે સપ્તાહમાં […]

કોલકાતાઃ નેશનલ સેન્ટર ફોર ડ્રિંકિંગ વોટર, સેનિટેશન એન્ડ ક્વોલિટીનું નામ બદલાયું

નવીદિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ સેન્ટર ફોર ડ્રિંકિંગ વોટર, સેનિટેશન એન્ડ ક્વોલિટી, જોકા, કોલકાતાનું નામ બદલીને ‘ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનિટેશન (SPM-NIWAS)’ રાખવા મંજૂરી આપી છે. સંસ્થાની સ્થાપના જોકા, ડાયમંડ હાર્બર રોડ, કોલકાતા, પશ્ચિમ બંગાળ ખાતે 8.72 એકર જમીન પર કરવામાં આવી છે. આ સંસ્થાને પ્રશિક્ષણ કાર્યક્રમો દ્વારા જાહેર આરોગ્ય ઇજનેરી, પીવાનું પાણી, સ્વચ્છતા […]

પ્રોજેક્ટ ઝોરાવર વિશે જાણો, જમ્મુ-કાશ્મીર રજવાડાના ભૂતપૂર્વ કમાન્ડર જોરાવર સિંહના નામ પરથી રખાયું નામ

નવી દિલ્હીઃ પ્રોજેક્ટ ઝોરાવર હેઠળ ભારતીય સેના સ્વદેશી લાઇટવેઇટ ટેન્ક ખરીદવાની તૈયારી કરી રહી છે. પૂર્વી લદ્દાખમાં ખતરનાક વિસ્તારમાં આ ટેન્કોને લાઇટ ટેન્ક તરીકે તૈનાત કરવાની યોજના છે. આ લાઇટ ટાંકી પ્રોજેક્ટનું નામ જમ્મુ અને કાશ્મીર રજવાડાના ભૂતપૂર્વ કમાન્ડર જોરાવર સિંહના નામ પરથી રાખવામાં આવ્યું છે. જોરાવર સિંહે 19મી સદીમાં ચીની સેનાને હરાવીને તિબેટમાં પોતાનો […]

મધ્યપ્રદેશઃ ભોપાલના બે વિસ્તારના નામ બદલવામાં આવ્યાં

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ફરી એકવાર વિસ્તારના નામ બદલવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. ભોપાલ નગરનિગમની બેઠકમાં રાજધાનીના બે વિસ્તારના નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જે બાદ હલાલપુર બસ સ્ટેન્ડનું નામ હનુમાનગઢી અને લાલઘાટીનું નામ મહેન્દ્ર નારાયણ દાસજી મહારાજ સર્વેશ્વર ચોક કરવાના પ્રસ્તાવને મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ બંને પ્રસ્તાવ ભોપાલના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરએ રજુ કર્યો […]

અમદાવાદમાં સ્ટેડિયમ બાદ એલડી મેડિકલ કોલેજ પણ નરેન્દ્ર મોદીના નામથી ઓળખાશે

અમદાવાદઃ શહેરમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી રખાયા બાદ હવે મ્યુનિ.ની LG મેડિકલ કોલેજનું નામ પણ નરેન્દ્ર  મોદી મેડિકલ કોલેજ રખાશે. શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના  મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત LG મેડિકલ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવાની દરખાસ્તને મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. જેથી હવે LG હોસ્પિટલની મેડિકલ […]

સ્પોર્ટસ ડેઃ ભારતના મોટાભાગના ક્રિકેટ સ્ટેડિયમના નામ રાજકીય આગેવાનોના નામ ઉપર

નવી દિલ્હીઃ ભારત આજે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરી રહ્યું છે. મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની આજે 117મી જન્મજયંતિ છે. આ દિવસ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વીડિયો દ્વારા ખાસ સંદેશ આપીને લોકોને અને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે. આ સાથે એથ્લેટ્સને આગળ પણ તેમનું […]

મધ્યપ્રદેશઃ દેશના પ્રથમ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન હબીબગંજનું નામ બદલવા કરાઈ માંગણી

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક શહેરો અને નગરોના નામ બદલવામાં આવ્યાં છે. દરમિયાન દેશ પહેલા વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન તરીકે હબીબગંજ સ્ટેશનને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી નવેમ્બરના રોજ ઉદ્ઘાટન કરે તેવી શકયતા છે. જો કે, આ રેલવે સ્ટેશનનું નામ બદલવા માટે મંત્રી જયભાન સિંહ પવૈયા બાદ હવે સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code