1. Home
  2. Tag "Narendra Modi Diplomacy"

વૈશ્વિક તણાવ છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: રક્ષા મંત્રી રાજનાથ સિંહ

લખનૌ, 13 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા ભયાનક તણાવની વચ્ચે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે દેશની જનતાને મોટી રાહત આપતા મહત્વની જાહેરાત કરી છે. લખનૌમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભલે ગમે તેટલું મોટું વૈશ્વિક સંકટ આવે, પરંતુ ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં કોઈ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code