નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં આઠ હજાર મહેમાન રહેશે ઉપસ્થિત
માલદીવના રાષ્ટ્રપતિ દિલ્હી પહોંચ્યાં નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજીવાર વડાપ્રધાન પદના લેશે શપથ…. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ અને મોરીશસના પીએમ પ્રવિંદકુમાર જગન્નાથ પહોંચ્યાં નવી દિલ્હી….. શપથવિધી સમારોહમાં આઠ હજાર મહેમાનો રહેશે હાજર નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં 7 દેશના મહાનુભાવોની સાથે આઠ હજાર મહેમાન રહેશે ઉપસ્થિત…. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવવામાં આવી…. નવી સરકારના મંત્રીમંડળની કવાયત તેજ […]