1. Home
  2. Tag "Narendra Modi"

આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ,પીએમ મોદી સહીત અન્ય નેતાઓએ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી

આજે મહાત્મા ગાંધીની 74 મી પુણ્યતિથિ પીએમ મોદી પહોંચ્યા રાજઘાટ પીએમ મોદી સહીત અન્ય નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ નિમિત્તે દિલ્હીમાં રાજઘાટ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ હવે સાંજે 5 વાગ્યે બિરલા હાઉસ જશે અને ભજન […]

મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર PM મોદી કરશે ‘મન કી બાત’,11:30 વાગ્યે શરૂ થશે કાર્યક્રમ

PM મોદી કરશે મન કી બાત ગાંધીજીની પુણ્યતિથિ પર મન કી બાત 11:30 વાગ્યે શરૂ થશે કાર્યક્રમ દિલ્હી:પીએમ મોદી આ મહિનાની 30મી તારીખે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં રાષ્ટ્રને સંબોધિત કરશે.આ જાણકારી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી છે. સંબોધનને પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે.દૂરદર્શન પણ […]

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આજે જન્મજયંતિ: પીએમ  મોદી નેતાજીની પ્રતિમાનું કરશે અનાવરણ 

 આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ PM મોદી નેતાજીની પ્રતિમાનું કરશે અનાવરણ સંસદ ભવનમાં યોજાશે પુષ્પાંજલિ સમારોહ  દિલ્હી: નેતાજીના નામથી જાણીતા સન્માનિત સ્વાતંત્ર્ય સેનાની સુભાષ ચંદ્ર બોઝની આજે  125મી જન્મજયંતિ છે.કેન્દ્ર સરકારે બોઝની જન્મજયંતિનો સમાવેશ કરવા માટે 23 જાન્યુઆરીથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જે આ વર્ષથી શરૂ થતા પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં […]

પીએમ મોદી 27 જાન્યુઆરીએ ભારત-મધ્ય એશિયા સમિટની પ્રથમ બેઠકનું આયોજન કરશે,અનેક દેશોના નેતાઓ લેશે ભાગ

ભારત-મધ્ય એશિયા સમિટની પ્રથમ બેઠક પીએમ મોદી આ બેઠકનું કરશે આયોજન અનેક દેશોના નેતાઓ લેશે ભાગ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત-મધ્ય એશિયા સમિટની પ્રથમ બેઠકનું આયોજન કરશે. તેઓ કઝાકિસ્તાન, કિર્ગીઝ રિપબ્લિક, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિઓની ભાગીદારી સાથે વર્ચ્યુઅલ ફોર્મેટમાં 27 જાન્યુઆરી 2022ના રોજ ભારત-મધ્ય એશિયા સમિટની પ્રથમ બેઠકનું આયોજન કરશે. ભારત અને મધ્ય એશિયાના દેશો […]

PM મોદીના ત્રિપુરા પ્રવાસ પહેલા BSF એલર્ટ,ભારત-બાંગ્લાદેશ સરહદે સુરક્ષા વધારાઈ

પીએમ મોદી 4 જાન્યુઆરીએ ત્રિપુરાની મુલાકાતે PM મોદીના ત્રિપુરા પ્રવાસ પહેલા BSF એલર્ટ ભારત-બાંગ્લાદેશ સરહદે સુરક્ષા વધારવામાં આવી ઉડ્ડયન મંત્રી સિંધિયા પીએમ મોદી સાથે રહેશે અગરતલા:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરીએ ત્રિપુરાની મુલાકાતે જઈ રહ્યા છે. આ પ્રવાસને લઈને રાજ્યમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.રાજ્યમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા સઘન કરવામાં આવી છે.આ સિવાય બોર્ડર સિક્યુરિટી […]

પીએમ મોદીની મન કી બાત-ઓમિક્રોન સહીત કેપ્ટન વરુણ સિંહના પત્રનો પણ કર્યો ઉલ્લેખ

પીએમ મોદીએ કરી મન કી બાત અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા  ઓમિક્રોન પર પીએમની ચેતવણી  દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં રાષ્ટ્રને સંબોધિત કર્યું. કાર્યક્રમમાં લોકોને ઓમિક્રોન વેરિઅન્ટના જોખમ વિશે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે આપણે કોરોનાના નવા પ્રકારથી સાવચેત રહેવું પડશે, ઓમિક્રોન પર સતત સંશોધન ચાલી રહ્યું છે. […]

PM મોદી આજે કરશે વર્ષ 2021ની છેલ્લી ‘મન કી બાત’,ઓમિક્રોન પર કરી શકે છે ચર્ચા

પીએમ કરશે આજે મન કી બાત આ વર્ષનો છેલ્લો એપિસોડ હશે ઓમિક્રોન પર થઇ શકે છે ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં રાષ્ટ્રને સંબોધિત કરશે. કાર્યક્રમનો 84મો એપિસોડ પણ આ વર્ષનો છેલ્લો એપિસોડ હશે.સંબોધનને પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે. દૂરદર્શન પણ તેનું […]

આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનના PM ઈમરાનખાને નરેન્દ્ર મોદી ઉપર કર્યાં આક્ષેપ

દિલ્હીઃ આતંકવાદ અને આર્થિક મુશ્કેલી સહિતની સમસ્યાનો સામનો કરતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાને ફરી એકવાર ભારત ઉપર આક્ષેપ કર્યો છે. તેમજ ભારત અને પશ્ચિમી દેશોની નીકટતાએ પાકિસ્તાનની ઉંઘ હરામ થઈ ગઈ છે. ઈમરાન ખાને આરોપ લગાવ્યો કે, ભારતની મોદી સરકાર નસ્લવાદી છે. પશ્ચિમી દેશો આતંકવાદને લઈને પાકિસ્તાનનું તો ખુબ ખરાબ બોલે છે પરંતુ કોઈ પણ હિન્દુસ્તાનની […]

કોંગ્રેસ વિના નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં પરાસ્ત કરવા અશક્યઃ શિવસેના

દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દેશમાં કોંગ્રેસને સાઈડલાઈન કરીને અન્ય નાના-નાના પક્ષો સાથે મળીને નવો મોરચો ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમજ તાજેતરમાં તેઓ દિલ્હીના પ્રવાસ બાદ મુંબઈના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી. જો કે, શિવસેના મમતા બેનર્જીના આ પ્રયાસથી ખુશ નહીં હોવાનું […]

યુકેમાં COP 26 દરમિયાન બિલ ગેટ્સ સાથે વડાપ્રધાનની મુલાકાત

પીએમએ બિલ ગેટ્સ સાથે કરી મુલાકાત  ઘણા મુદ્દાઓ પર કરી ચર્ચા  દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 નવેમ્બર 2021ના રોજ યુનાઇટેડ કિંગડમના ગ્લાસગોમાં COP26 સમિટ દરમિયાન બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી. વડાપ્રધાનએ ભારતમાં બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલા કામ માટે પ્રશંસા વ્યક્ત કરી. બિલ ગેટ્સે વડાપ્રધાનને મિશન ઈનોવેશનની પ્રગતિ વિશે જાણકારી આપી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code