આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ,પીએમ મોદી સહીત અન્ય નેતાઓએ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી
આજે મહાત્મા ગાંધીની 74 મી પુણ્યતિથિ પીએમ મોદી પહોંચ્યા રાજઘાટ પીએમ મોદી સહીત અન્ય નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ નિમિત્તે દિલ્હીમાં રાજઘાટ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ હવે સાંજે 5 વાગ્યે બિરલા હાઉસ જશે અને ભજન […]