1. Home
  2. Tag "Narendra Modi"

રાષ્ટ્રપતિજીને ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ બાદ નરેન્દ્ર મોદીને ‘પ્રાઈમ મિનિસ્ટર ઓફ ભારત’ તરીકે સંબોધિત કરાયાં

નવી દિલ્હીઃ જી20 ડિનરના આયોજનની આમંત્રણ પત્રિકામાં પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યાનો વિપક્ષે દાવો કરીને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. આ વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં ભાજપાના પ્રવક્તા સંબિત પાત્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રાઈમ મિનિસ્ટર ઓફ ભારત તરીકે સંબોધિત કર્યાં છે. સંબિત પાત્રાએ પીએમ મોદીના ઈન્ડોનેશિયા યાત્રાના સંબંધમાં સત્તાવાર […]

પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તો નરેન્દ્ર મોદીને પરત ગુજરાત જવુ પડશેઃ કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી

નવી દિલ્હીઃ દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને અત્યારથી જ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની પરંપરાગત અમેઠી બેઠક ઉપર જ ચૂંટણી લડશે તેવી ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુકની જાહેરાત બાદ હવે કોંગ્રેસના અન્ય એક નેતાએ ચોંકાવનારા દાવો કર્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું હતું […]

પ્રિય નરેન્દ્ર મોદીનું પેરિસમાં હાર્દિક સ્વાગત છે! ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પીએમ મોદી માટે હિન્દીમાં કર્યું ટ્વિટ

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ફ્રાંસના પ્રવાસે છે ત્યારે મેક્રોને હિન્દીમાં એક ટ્વિટ કર્યું હતું.તેમણે ટ્વીટ કરીને લખ્યું, ‘ભારત અને ફ્રાન્સ 25 વર્ષની વ્યૂહાત્મક ભાગીદારી,વિશ્વાસ અને મિત્રતાના સદા મજબૂત બંધનની ઉજવણી કરી રહ્યું છે, પ્રિય નરેન્દ્ર મોદીનું પેરિસમાં હાર્દિક સ્વાગત છે! રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું. આ પરેડમાં ભારતની ત્રણેય […]

લેસોથોના રાજદૂતે કહ્યું- નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વના વડાપ્રધાન,કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં ભારતનું યોગદાન પ્રશંસનીય

દિલ્હી:  લેસોથોના હાઈ કમિશનના રાજદ્વારી થબાંગ લિનુસ ખોલુમોએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારત તેની ટેક્નોલોજીને પ્રોત્સાહન આપી રહ્યું છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મોટો ફાળો આપી રહ્યું છે. તેઓ ભારતની રાજધાની દિલ્હીમાં બોઈલર એક્સ્પો 2023 ના અવસર પર બોલી રહ્યા હતા. ખોલુમોએ કહ્યું, “હું ખરેખર પ્રભાવિત છું કારણ કે ભારત તેની ટેક્નોલોજી અને તેના લોકોને […]

નરેન્દ્ર મોદી 72 વર્ષની ઉંમરે પણ ફિટ,યોગથી કરે છે દિવસની શરૂઆત,જાણો ડાયટ પ્લાન

દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 72 વર્ષના છે. આ ઉંમરે પણ તેની એનર્જી અને ફિટનેસ દરેક માટે પ્રેરણારૂપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ જાહેર મંચ પર હોય ત્યારે તેમની ઉર્જા અને ઉત્સાહ જોઈને એ કહેવું મુશ્કેલ છે કે તેઓ 70 વર્ષથી વધુ ઉંમરના છે. પોતાની જાતને સ્વસ્થ રાખવા માટે નરેન્દ્ર મોદી ખોરાકનું ખાસ […]

સ્કૂલોમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા 20 વર્ષમાં 81358 શૌચાલયોનું નિર્માણ કરાયું

અમદાવાદઃ રાજ્યનો સાક્ષરતા દર વધે અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે શાળા છોડી જતી કન્યાઓની સંખ્યા ઘટે તેવા ઉમદા આશયથી દેશના વર્તમાન વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શાળાઓમાં સ્વચ્છતા સુવિધા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જે અંતર્ગત છેલ્લાં ૨૦ વર્ષમાં સરકારી શાળાઓમાં ૮૧,૩૫૮ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં સરકારી […]

ઓસ્ટ્રેલિયાના PMએ નરેન્દ્ર મોદીને ‘BOSS’ કહીને પોતાના મનની ઈચ્છા વ્યક્ત કરીઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન, ઓસ્ટ્રેલિયા અને પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાતેથી પરત ફર્યાં છે. આ ત્રણ દેશના પ્રવાસમાં ભારત અને પીએમ મોદીને ખુબ સન્માન આપવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના પીએમએ નરેન્દ્ર મોદીને ધ બોસ કહ્યાં હતા તે તેમના ભાષણનો હિસ્સો ન હતો પરંતુ તેમના મનની વાત હતી. જ્યારે બાઈડેન નરેન્દ્ર મોદીનું ખુબ સન્માન કરે છે […]

નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે,ભાજપ 300થી વધુ સીટો જીતશે-અમિત શાહ

ગુવાહાટી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ આસામના પ્રવાસે છે. અહીં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું છે કે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. અમિત શાહે પોતાની રેલીમાં એવો પણ દાવો કર્યો છે કે આ વખતે કોંગ્રેસ તેની વર્તમાન સીટો કરતા ઓછા આંકડા સુધી પહોંચશે. શાહે અહીં એક […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21મી એપ્રિલે સિવિલ સર્વન્ટ્સને સંબોધિત કરશે

પીએમ મોદીસિવિલ સર્વન્ટ્સને સંબોધિત કરશે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કરશે સંબોધિત નાગરિક સેવા દિવસ નિમિત્તે કરશે સંબોધિત  દિલ્હી : નાગરિક સેવા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21મી એપ્રિલ, 2023ના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સિવિલ સર્વન્ટ્સને સંબોધિત કરશે. વડાપ્રધાને રાષ્ટ્ર નિર્માણમાં સિવિલ સર્વન્ટ્સના યોગદાનની સતત પ્રશંસા કરી છે અને તેમને […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં નવા નિયુક્ત શિક્ષકો માટે કાર્યક્રમને સંબોધિત કર્યો

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા મધ્યપ્રદેશમાં નવા નિયુક્ત શિક્ષકો માટેના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. સભાને સંબોધતા,વડાપ્રધાનએ ટિપ્પણી કરી હતી કે મધ્યપ્રદેશમાં યુવાનોને સરકારી નોકરીઓ આપવાનું અભિયાન ઝડપી ગતિએ ચાલી રહ્યું છે જ્યાં વિવિધ જિલ્લાઓમાં રોજગાર મેળાઓનું આયોજન કરીને હજારો યુવાનોની વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે. વડાપ્રધાનએ માહિતી આપી હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code