1. Home
  2. Tag "Narendra Modi"

સ્વીડનના નવા પીએમ બનશે એચ.ઈ.ઉલ્ફ ક્રિસ્ટરસન, નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા

નવી દિલ્હીઃ સ્વીડનના નવા વડાપ્રધાન તરીકે એચ.ઈ.ઉલ્ફ ક્રિસ્ટરસન ચૂંટાઈ આવ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિસ્ટરસનને સ્વીડનના આગામી પીએમ તરીકેની તેમની પસંદગી બદલ અભિનંદન પાઠવ્યાં હતા. Congratulations to H. E. Mr. Ulf Kristersson on his election as the next Prime Minister of Sweden. I look forward to working closely together to further strengthen our multi-faceted […]

DefExpo 2022 : 101 વસ્તુઓની ચોથી સકારાત્મક સ્વદેશીકરણ યાદી નરેન્દ્ર મોદીએ જાહેર કરી

અમદાવાદઃ સરકારના ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ના મુખ્ય ઘટકોમાંનું એક એ છે કે સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા અને જાહેર અને ખાનગી ક્ષેત્રની સક્રિય ભાગીદારી સાથે સંરક્ષણ વસ્તુઓની નિકાસને વેગ આપવાનું છે. સંરક્ષણ મંત્રાલય (MoD) એ સંરક્ષણમાં ‘આત્મનિર્ભરતા’ હાંસલ કરવા માટે અસંખ્ય પગલાં લીધાં છે અને સકારાત્મક સ્વદેશીકરણ સૂચિઓ એ વિઝનને હાંસલ કરવા માટેની સીમાચિહ્નરૂપ પહેલ છે. […]

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીના નિવેદનને સમર્થન આપ્યું,કહ્યું-આ યુદ્ધનો સમય નથી

દિલ્હી:ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77માં ઉચ્ચ સ્તરીય સત્રમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને સમર્થન આપ્યું છે કે આ યુદ્ધનો સમય નથી. તાજેતરમાં જ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની વાર્ષિક બેઠક દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે,આ યુદ્ધનો સમય નથી.મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ અંગે આ વાત […]

પીએમ મોદીએ જ્યારે કાર્યકરને કહ્યું, હંમેશા એક કરતા વધારે કામ પર લક્ષ્ય હોવું જોઈએ

અમદાવાદઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે ત્યારે તેમના વિશે એવી વાત પણ જાણીશું કે જે અત્યાર સુધી કોઈને ખબર હશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક લોકોને સાચુ માર્ગદર્શન આપવામાં આવ્યું હશે અને તેમાંના એક જગદિશ આણેરાવે પણ પોતાનો નરેન્દ્રભાઈ મોદી સાથે અનુભવને શેર કર્યો હતો. જગદીશભાઈ આણેરાવે નરેન્દ્ર મોદી સાથેના અનુભવને લઈને […]

નરેન્દ્ર મોદી નવી વસ્તુઓ સહજતાથી સ્વિકારવામાં માને છેઃ પ્રદીપ નરવાણી

અમદાવાદઃ નરેન્દ્ર મોદીની યાદ શક્તિ એકદમ શાર્પ છે અને તેઓ નવી વસ્તુઓને સહજતાથી સ્વિકારવામાં માને છે એટલું જ નહીં તેઓ ઝડપથી સામેની વ્યક્તિ સાથે કનેક્ટ થઈ જાય છે. તેમ નરેન્દ્ર મોદીને નજીકથી ઓળખતા પ્રદીપ નરવાણીએ જણાવ્યું હતું. અમદાવાદના પ્રદીપ નરવાણીએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા મારા એક મિત્ર ઓમપ્રકાશ શર્માજી સાથે બોપાલ નજીક સંસ્કારધામમાં વાર્ષિક […]

અમદાવાદમાં સ્ટેડિયમ બાદ એલડી મેડિકલ કોલેજ પણ નરેન્દ્ર મોદીના નામથી ઓળખાશે

અમદાવાદઃ શહેરમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી રખાયા બાદ હવે મ્યુનિ.ની LG મેડિકલ કોલેજનું નામ પણ નરેન્દ્ર  મોદી મેડિકલ કોલેજ રખાશે. શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના  મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત LG મેડિકલ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવાની દરખાસ્તને મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. જેથી હવે LG હોસ્પિટલની મેડિકલ […]

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડાશે 2024ની ચૂંટણી,ભાજપના વરિષ્ઠ નેતાએ કરી જાહેરાત

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડાશે 2024ની ચૂંટણી ભાજપના વરિષ્ઠ નેતાએ કરી જાહેરાત દેશના પીએમ ફરી એકવાર નરેન્દ્ર મોદી બનશે  દિલ્હી:ભાજપ 2024ની લોકસભા ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડશે.પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે બિહારમાં કારોબારીની બેઠકમાં કહ્યું કે,તેઓ ફરીથી દેશના વડાપ્રધાન બનશે.તેમણે કહ્યું કે, અમે બિહારમાં 2024 ની સાથે સાથે 2025માં પણ સાથે મળીને ચૂંટણી લડવાનું નક્કી […]

ગુજરાતમાં ભાજપના શાસનમાં રથયાત્રા કર્ફ્યુ મુક્ત બનીઃ અમિત શાહ

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ નજીક ગાંધીનગરના રૂપાલ ગયાં હતા. જ્યાં તેમણે વરદાયિની માતાજીના મંદિરમાં દર્શન કર્યાં હતા. આ પ્રસંગ્રે તેમણે કહ્યું કે, હું 7 વર્ષ નો હતો ત્યારે મારી બા મને ટ્રેક્ટરમાં લઈને અંહી દર્શન કરવા લઈ આવ્યા હતા. આ પ્રસંગ્રે તેમણે કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું કે, […]

દક્ષિણ ભારત અને પૂર્વીય રાજ્યોમાં પીએમ તરીકે લોકોની પ્રથમ પસંદગી નરેન્દ્ર મોદી, સર્વેનો રિપોર્ટ

નવી દિલ્હીઃ ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીના એક વર્ષ પછી પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે જનતાનો પ્રિય ચહેરો છે. બીજી તરફ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પીએમ મોદી કરતા ઘણા પાછળ છે. ચાર રાજ્યો – આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળ – અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી, જ્યાં 2021 માં […]

PMનો યુરોપ પ્રવાસઃ ડેનમાર્કમાં નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત, મહારાણી સાથે કરી મુલાકાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ યુરોપના પ્રવાસે છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેનમાર્ક ગયા હતા. જ્યાં ડેનમાર્કના મહારાણી માર્ગ્રેથે IIએ કોપનહેગનના ઐતિહાસિક અમાલીનબોર્ગ પેલેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. ડેનમાર્કના સિંહાસન પર તેમના રાજ્યારોહણની સુવર્ણ જયંતી નિમિત્તે પ્રધાનમંત્રીએ મહામહિમનું અભિવાદન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને તાજેતરના વર્ષોમાં ભારત-ડેનમાર્ક સંબંધોમાં વધતી ગતિ, ખાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code