પાટડી તાલુકામાં નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતોને મુશ્કેલી
સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકામાં નર્મદાની બ્રાન્ચ કેનાલમાં નર્મદાનું પાણી ના છોડાતા ખેડુતો પાતાના પાકને બચાવવા માટે મથામણ કરી રહ્યા છે. બીજી બાજુ એરંડામાં ઇયળના ઉપદ્રવથી આ વિસ્તારના ખેડુતોની દિવાળી બગડવાનો ઘાટ સર્જાયો છે. આ અંગે થોડા દિવસ પહેલા જ સુરેન્દ્રનગર સાંસદ અને કેન્દ્રીય મંત્રીને તેમજ સત્તાધિશોને રજુઆત કરી હતી. ત્યારે એવી ખાતરી આપવામાં આવી હતી […]


