1. Home
  2. Tag "narmada"

ગુજરાતના 50 ટકા ગામના લોકોની તરસ છીપાવે છે નર્મદાનું પાણી

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના ખેડૂતોની સાથે જનતાની પાણીની તરસને પણ છીપાવે છે. રાજ્યમાં 50 ટકાથી વધારે ગામોને નર્મદાનું પાણી પુરુ પાડવામાં આવે છે. નવ સે જલ યોજના હેઠળ અત્યારે રાજ્યમાં 17843 પૈકી 9360 ગામને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે. જ્યારે 797 ગામ કુવાના પાણીનો ઉપયોગ કરે છે. નર્મદા યોજના મારફતે સૌથી વધુ કચ્છના 877 […]

પીએમ મોદીએ હેલિકોપ્ટરથી બનાવ્યો સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વીડિયો, ટ્વિટર પર શેયર કરીને લખી આ વાત

આજે પીએમ મોદી થયા 69 વર્ષના સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું હેલિકોપ્ટરથી કર્યું નિરીક્ષણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો બનાવ્યો પીએમએ વીડિયો નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જન્મદિવસની શરૂઆતમાં ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી તથા નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર બંધનું નિરીક્ષણ કર્યું હતું. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ગણાતા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ ગત વર્ષ 31 ઓક્ટોબરે વડાપ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code