ગુજરાતના 50 ટકા ગામના લોકોની તરસ છીપાવે છે નર્મદાનું પાણી
અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના ખેડૂતોની સાથે જનતાની પાણીની તરસને પણ છીપાવે છે. રાજ્યમાં 50 ટકાથી વધારે ગામોને નર્મદાનું પાણી પુરુ પાડવામાં આવે છે. નવ સે જલ યોજના હેઠળ અત્યારે રાજ્યમાં 17843 પૈકી 9360 ગામને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે. જ્યારે 797 ગામ કુવાના પાણીનો ઉપયોગ કરે છે. નર્મદા યોજના મારફતે સૌથી વધુ કચ્છના 877 […]


