ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે મન કી બાત @100 પર રાષ્ટ્રીય કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું
દિલ્હી : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરની ઉપસ્થિતિમાં મન કી બાત @100 પર એક દિવસીય રાષ્ટ્રીય કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાનના માસિક રેડિયો પ્રસારણની સતત સફળતાને ચિહ્નિત કરવા કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે જે સમગ્ર ભારતમાં 100 કરોડથી વધુ લોકો સુધી પહોંચ્યું છે. આ પ્રસંગે બોલતા […]