1. Home
  2. Tag "National Lok Adalat"

ગાંધીનગરમાં 13મી સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

રાષ્ટ્રીય અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શનથી કેસનો નિકાલ લવાશે, કેસનો નિકાલ ઈચ્છે એવા અરજદારો કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી શકે છે, સમાધાન લાયક ફોજદારી કેસોનો નિકાલ પણ કરી શકાશે, ગાંધીનગરઃ  જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી 13 સપ્ટેમ્બરને શનિવારે  નેશનલ લોક અદાલતનું આયોજન કરાયુ છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત […]

વર્ષ 2024ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત 9મી માર્ચે યોજાશે

નવી દિલ્હીઃ આગામી 9મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. વર્ષ-2024ની આ પહેલી લોક અદાલત છે. લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસો, નાણાની વસુલાતના કેસો, મજુર તકરારના કેસો, ઈલેક્ટ્રિસિટી એન્ડ વોટર બીલ્સ, લગ્ન વિષયક તકરારના કેસો, જમીન સંપાદન રેફરન્સના કેસો, નોકરી વિષયકપગાર, ભથ્થા અને નિવૃતિના લાભોને લગતા કેસો, મહેસુલ […]

દેશભરમાં 12 નવેમ્બરના રોજ યોજાશે રાષ્ટ્રીય લોક અદાલત

દિલ્હી:સમાધાન દ્વારા પડતર કેસોને દૂર કરવા માટે દેશભરમાં 12 નવેમ્બર 2022ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.લોક અદાલત પ્રણાલીના લાભો અને પક્ષકારો વચ્ચે પરસ્પર સમાધાનને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં ગ્રાહક કેસોનો નિકાલ થવાની અપેક્ષા છે. આ કવાયત માટે પાયાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને તમામ ગ્રાહક પંચોને એવા કેસોની ઓળખ કરવા માટે જાણ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code