1. Home
  2. Tag "National news"

પશ્વિમ ઉત્તરપ્રદેશના ગઢ મેરઠને મળશે આજે મોટી સોગાદ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કરશે મેરઠ એક્સપ્રેસ વેનું ઉદ્વાટન

ઉત્તરપ્રદેશના ગઢ ગણાતા મેરઠને મળશે મોટી ભેટ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી મેરઠને એક્સપ્રેસ વેની ભેટ આપશે ચૂંટણીમાં ભાજપનો રસ્તો થશે આસાન નવી દિલ્હી: આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ચૂંટણી જીતવા માટે કમર કસી છે અને એક પછી એક અનેક પ્રોજેક્ટ્સનું ત્યાં લોકાર્પણ અને ઉદ્વાટન થઇ રહ્યું છે. ઉત્તરપ્રદેશને વધુ એક એક્સપ્રેસ […]

ગોલ્ડન ટેમ્પલ બાદ કપૂરથલામાં નિશાન સાહિબના અપમાન બાદ ટોળાએ કાયદો હાથમાં લીધો, આરોપીનું મોત

ગોલ્ડન ટેમ્પલમાં ગુરુગ્રંથ સાહિબના અપમાન બાદ બીજી ઘટના ટોળાએ અપમાન કરનાર વ્યક્તિને ઢોર માર મારતે તેનું મોત હવે ગોલ્ડન ટેમ્પલમાં અપમાનનો મામલો વધુ ગરમાયો નવી દિલ્હી: અમૃતસરના ઐતિહાસિક સુવર્ણ મંદિરના પવિત્ર સ્થળમાં ગુરુગ્રથં સાહિબનું અપમાન કરવા બદલ ટોળાએ યુવકને માર મારતા તેના થયેલા મોત બાદ માત્ર 24 કલાકમાં જ આવી બીજી ઘટના સામે આવી છે […]

જાંબાઝ ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન, સંપૂર્ણ રાજકીય-લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર, પુત્રએ આપી મુખાગ્નિ

ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન સંપૂર્ણ રાજકીય-લશ્કરી સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર પુત્રએ આપી મુખાગ્નિ નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું પણ બે દિવસ પહેલા દેહાંત થયું હતું. બેંગ્લુરુની સૈન્ય હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમને વતન ભોપાલમાં લવાયા હતા […]

ચીનની વધુ એક ઉશ્કેરણીજનક હરકત, ભારત સાથેની સરહદ પર તૈનાત કર્યા બોમ્બ

ચીનની વધુ એક ઉશ્કેરણીજનક હરકત હવે ભારત સાથેની સરહદ પર બોમ્બર તૈનાત કર્યા અમેરિકાએ પણ ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ મોરચે તણાવ યથાવત્ છે અને ચીન પોતાની ચાલ રમી રહ્યું છે અને અનેક ઉશ્કેરણીજનક હરકતો વારંવાર દોહરાવી રહ્યું છે. ચીને ભારત સાથેની સરહદ પર સૈન્ય તૈનાતી વધારી છે અને લાંબા […]

બનારસ શહેરે ભારતની ઓળખ તેમજ ઉદ્યમિતાના બીજને સંભાળીને રાખ્યા છે: PM મોદી

પીએમ મોદીએ સ્વર્વેદ મહામંદિરમાં વિહંગમ યોગના 98માં વાર્ષિકોત્સવમાં હાજરી આપી આ દરમિયાન બનારસના વિકાસની ગાથા અંગે જણાવ્યું બનારસ શહેરે ભારતની ઓળખના, કલાને, ઉદ્યમિતાને બીજને સંભાળીને રાખ્યા છે નવી દિલ્હી: પીએમ મોદી અત્યારે કાશી પ્રવાસ પર છે અને બીજા દિવસે તેઓએ સ્વર્વેદ મહામંદિરમાં વિહંગમ યોગના 98માં વાર્ષિકોત્સવમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓએ સંબોધન પણ કર્યું […]

માતૃભૂમિની રક્ષા કાજે દેશની દીકરીઓની પ્રતિબદ્વતા, NDA પરીક્ષા માટે 1.77 લાખ મહિલાઓએ અરજી કરી

માતૃભૂમિની રક્ષા કાજે મોટા પ્રમાણમાં દેશની દીકરીઓ પ્રતિબદ્વ સેનામાં અધિકારી બનવા માટેની NDA પરીક્ષા માટે 1.77 લાખ મહિલાઓએ કરી અરજી દેશના ઇતિહાસમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં મહિલાઓએ કરી અરજી નવી દિલ્હી: માતૃભૂમિની રક્ષા કાજે હવે દેશની દીકરીઓ પણ આગળ આવી રહી છે. દેશના ઇતિહાસમાં આવું પ્રથમવાર બનશે જ્યારે હજારોની સંખ્યામાં મહિલાઓ NDA એક્ઝામ આપશે. સેનામાં […]

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પ્રજાતંત્રના પોષકતત્ત્વો

ડૉ. મહેશ ચૌહાણ અમદાવાદ: લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. દરેક વ્યક્તિ અદ્વિતીય છે. દરેક વ્યક્તિમાં વિશિષ્ટ પ્રકારના ગુણના આધ્યાત્મિક સંસ્કાર રહેલા હોવા જોઈએ. જે વિશ્વમાં અજોડ અને અદ્વિતીય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનું તલસ્પર્શી, ઝીણવટભર્યું અને બારીકાઈથી ઊંડાણપૂર્વક અધ્યયન કરીએ તો પ્રજાતંત્ર માટે આવશ્યક ઐક્યભાવ ગુણોનો આવિર્ભાવ થાય તો આખું જગત […]

Breaking news: કાશ્મીરમાં જવાનોની બસ પર આતંકી હુમલો, 14 જવાન ઘાયલ, 3 શહીદ

જમ્મૂ કાશ્મીરમાં આતંકી હુમલો આતંકીઓએ સેનાની બસ પર કર્યો આતંકી હુમલો આ આતંકી હુમલામાં 10 જવાનો ઇજાગ્રસ્ત નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. શ્રીનગરમાં સેનાની બસ જઇ રહી હતી ત્યારે આતંકીઓએ હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં ઓછામાં ઓછા 14 જવાનો ઇજાગ્રસ્ત થયા છે અને 3 જવાન શહીદ થયા છે. શ્રીનગરની […]

કેરળ હાઇકોર્ટની અરજદારને ફટકાર, વેક્સિનેશન સર્ટિ. પર PMનો ફોટો જોઇને તમને શું શરમ આવે છે?

વેક્સિનેશન સર્ટિ. પર PM મોદીના ફોટોને હટાવવાની માંગ કરતી અરજી પર કેરળ હાઇકોર્ટે કરી સુનાવણી કહ્યું – વેક્સિન સર્ટિ. પર પીએમનો ફોટો જોઇને તમને શરમ આવે છે? તમને ગર્વ થવું જોઇએ કે તેના પર આપણા પીએમનો ફોટો છે નવી દિલ્હી: કોવિડ સામે લડવા માટે વેક્સિન લીધા બાદ વેક્સિન સર્ટિફિકેટ આપવામાં આવે છે અને તેમાં પીએમ […]

પીએમ મોદી-રાજનાથ સિંહે બિપિન રાવત સહિત તમામ વીર સપૂતોને આપી શ્રદ્વાંજલિ, પરિવારજનોને સાંત્વના પાઠવી

પીએમ મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે CDS બિપિન રાવત સહિત તમામ શહીદોને આપી શ્રદ્વાંજલિ પીએમ મોદી શહીદોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી આર્મી ચીફ જનરલ એમએમ નરવણે પણ તમામ શહીદોના પાર્થિવ દેહને શ્રદ્વાંજલિ આપી હતી નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશ દરમિયાન CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત સહિત 11 સૈન્યકર્મીઓના દેહાંત થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code