1. Home
  2. Tag "National news"

વીરતાનું રતન CDS બિપિન રાવતના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, PM મોદી, રક્ષા મંત્રી, ગૃહમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું

હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવતનું નિધન પીએમ મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહે દુ:ખ વ્યક્ત કર્યું CDS બિપિન રાવત સહિત તેમના પત્નિ અને અન્ય સશસ્ત્ર દળોના જવાનોના પણ મોત નવી દિલ્હી: આજે બપોરે તામિલનાડુના કૂન્નુરમાં વાયુસેનાનું હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવત સહિત તેમના પત્નિ મધુલિકા રાવતનું પણ […]

છેલ્લા 1 વર્ષથી ચાલતા કિસાન આંદોલનની ટૂંકમાં થશે સમાપ્તિ, મોદી સરકાર માંગો પૂરી કરવા તૈયાર

ટૂંક સમયમાં કિસાન આંદોલનની થશે સમાપ્તિ મોદી સરકાર ખેડૂતોની માંગ પૂરી કરવા તૈયાર આ માટે મોકલ્યો લેખિત પ્રસ્તાવ નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં છેલ્લા એક વર્ષથી ચાલતા ખેડૂતોના ધરણા સમાપ્ત થાય તેવી સંભાવના છે. તેનું કારણ એ છે કે મોદી સરકાર હવે ખેડૂતોની દરેક માંગોને પૂરી કરવા માટે તૈયાર થઇ ગઇ છે. આ માટે કેન્દ્ર […]

સંસદીય દળની બેઠક: પીએમ મોદીનું સૂચન: બદલાવ જરૂરી, વારંવાર બાળકોની જેમ એક જ વાત કહેવી અયોગ્ય

સંસદીય દળની બેઠકમાં PM મોદીની ટકોર સાંસદો પોતાના બદલાવ લાવે તે જરૂરી બાળકો નથી કે વારંવાર કહેવું પડે નવી દિલ્હી: એક તરફ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે હવે સંસદના શિયાળુ સત્રની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં પીએમ મોદી ઉપરાંત ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિતના ભાજપના સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. […]

નાગાલેન્ડમાં ફાયરિંગની ઘટના બાદ ગ્રામજનોમાં રોષ, સુરક્ષાદળોની ગાડીને કરી આગચંપી

નાગાલેન્ડમાં ફાયરિંગની ઘટના બાદ ગ્રામજનોમાં રોષ સુરક્ષા દળોના અનેક વાહનોને કરી આગચંપી આ કેસની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી નવી દિલ્હી: શનિવારની રાત્રી દરમિયાન નાગાલેન્ડમાં અંધાધૂંધીનો માહોલ જોવા મળ્યો હતો. નાગાલેન્ડ ખાતે શનિવારે રાત્રિના સમયે ફાયરિંગની ઘટના બની હતી. આ ફાયરિંગને કારણે સવાર સુધીમાં 13 લોકોનાં મોત થયા છે. ફાયરિંગની ઘટના બાદ અહીંયાના […]

દિલ્હી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ CCTV કેમેરા ધરાવે છે, દિલ્હીના CM કેજરીવાલનો દાવો

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો દાવો દિલ્હીમાં સમગ્ર વિશ્વ કરતાં સૌથી વધુ CCTV કેમેરા આ બાબતે તે પેરિસ, લંડન અને ન્યૂયોર્ક કરતાં પણ આગળ નવી દિલ્હી: દિલ્હીમાં લાગેલા CCTV કેમેરાની સંખ્યા લંડન, ન્યૂયોર્ક અને પેરિસ કરતાં પણ વધારે છે તેવું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે. તેઓએ દાવો કર્યો હતો કે શહેરમાં CCTV લગાવવામાં દિલ્હી […]

લો બોલો! નવા રસ્તાનું ઉદ્વાટન કરવા નારિયેળ વધેર્યું તો નારિયેળ તો ના તૂટ્યું પણ રસ્તા પર જ ખાડો પડી ગયો

હદ થઇ ગઇ ઉદ્વાટન કરવા રસ્તા પર નાળિયેર વધેર્યું તો નારિયેળ ના તૂટ્યું પણ રસ્તામાં જ ખાડો પડી ગયો આ જોઇને ધારાસભ્યે ઉદ્વાટન કરવાનું જ માંડી વાળ્યું નવી દિલ્હી: ભારતમાં સામાન્યપણે ઉદ્ઘાટન થઇ ગયા બાદ રસ્તાનું ધોવાણ થઇ જવું કે ખાડા પડી જવા કે ભૂવામાં અનેક ગાડીઓ ગરકાવ થઇ ગઇ હોવાની ઘટનાઓ તો છાશવારે બનતી […]

ચક્રવાતી ‘જવાદ’ તોફાનની તાકાત વધી, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં એલર્ટ

જવાદને કારણે આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં એલર્ટ માછામારોને દરિયો ના ખેડવાના આદેશ આંધ્ર પ્રદેશના 3 ઉત્તરીય તટીય જીલ્લામાં અધિકારીઓએ હાઇ એલર્ટ પર રહેવાનો નિર્દેશ નવી દિલ્હી: ભારતમાં પણ હવે જ્યારે ઓમિક્રોન વેરિએન્ટને દસ્તક દીધી છે અને બીજી તરફ ભારતમાં ચક્રવાતી આફતનો ખતરો તોળાઇ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર તોફાન જવાદ શનિવારે આંધ્ર પ્રદેશ અને […]

પંજાબની રાજનીતિમાં મોટી ઉથલપાથલના સંકેત, કેપ્ટન અમરિંદર સિંહ અમિત શાહ અને જેપી નડ્ડાને મળશે

પંજાબની રાજનીતિમાં ઉથલપાથલના સંકેતો કેપ્ટન અમરિંદર સિંહ ગૃહ મંત્રી અમિત શાહને મળશે આ બાદ કેપ્ટન-ભાજપ વચ્ચે ગઠબંધનનું ચિત્ર સ્પષ્ટ થશે નવી દિલ્હી: પંજાબમાં રાજકીય દાવપેચ વધી શકે છે અને પંજાબના રાજકારણમાં મોટી રાજકીય ઉથલપાથલના સંકેતો મળી રહ્યા છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ શુક્રવારે દિલ્હી જવાના છે. દિલ્હી ગયા બાદ ત્યાં તેઓ ભાજપના રાષ્ટ્રીય […]

સુપ્રીમની ફટકાર બાદ દિલ્હી સરકાર સફાળી જાગી, શાળાઓ ફરીથી બંધ કરવાના આદેશ આપ્યા

સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ દિલ્હી સરકારનો નિર્ણય સરકારે તાત્કાલિક શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા આગામી આદેશ સુધી શાળાઓ રહેશે બંધ નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં સતત અને વ્યાપકપણે વધી રહેલા વાયુ પ્રદૂષણની વચ્ચે સ્કૂલો ખોલવાના કેજરીવાલ સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે કેજરીવાલ સરકારે પોતાનો નિર્ણય પાછો ખેચ્યો છે. હવે સુપ્રીમ કોર્ટની ઝાટકણી […]

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારનો ઉધડો લીધો, કહ્યું – વયસ્કો વર્ક ફ્રોમ કરે છે તો બાળકોને કેમ સ્કૂલે મોકલાઇ રહ્યાં છે?

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વચ્ચે બાળકોને સ્કૂલ મોકલવા પર સુપ્રીમની કેન્દ્રને ફટકાર વયસ્કો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે તો બાળકોને કેમ સ્કૂલે મોકલવામાં આવી રહ્યાં છે વાયુ પ્રદૂષણને નાથવા માટે હજુ પણ પગલાં લેવાયા નથી નવી દિલ્હી: દિલ્હીમાં એક તરફ જ્યાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે ત્યારે બીજી તરફ દિલ્હી સરકારે સ્કૂલ ફરીથી ખોલવાનો નિર્ણય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code