1. Home
  2. Tag "National news"

અંતે ત્રણ કૃષિ કાયદા રદ થયા, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અંતિમ મોહર લગાવી

આખરે રદ થઇ ગયા ત્રણ કૃષિ કાયદા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બિલ પર લગાવી અંતિમ મોહર 1 વર્ષથી ખેડૂતો કરી રહ્યા હતા કાયદાનો વિરોધ નવી દિલ્હી: ખેડૂતો માટે મહત્વના સમાચાર છે. અંતે કૃષિ કાયદાને રદ કરવાના બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની અંતિમ મોહર લગાવી દીધી છે. આ સાથે જ હવે આ ત્રણ કૃષિ કાયદાઓ રદ […]

મોદી સરકારે EWS આરક્ષણ મામલે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે EWS ક્વોટાને લઇને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાજીક ન્યાય અને વ્યવસ્થાપન માટે આર્થિક રીતે નબળા વર્ગને મળવાવાળા 10 ટકા કોટા માપદંડો માટે ત્રણ સભ્યની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં ભૂતપૂર્વ નાણા સચિવ અજય ભૂષણ પાંડે, ભારતીય સામાજીક વિજ્ઞાન સંશોધન પરિષદના સભ્ય વી.કે. મલ્હોત્રા અને સંજીવ સાન્યાલ, […]

લેડી માર્શલો પર હુમલો, LED સ્ક્રીન તોડવાનો પ્રયાસને રાહુલ ગાંધી યોગ્ય માને છે?: પિયુષ ગોયલ

પિયુષ ગોયલનો રાહુલ ગાંધી પર પલટવાર LED સ્ક્રીન તોડવાનો પ્રયાસ, લેડી માર્શલો પર હુમલો રાહુલ ગાંધી યોગ્ય માને છે? રાજ્યસભામાં સાંસદોના હોબાળા પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્વ નવી દિલ્હી: રાજ્યસભામાં હોબાળો કરી રહેલા 12 સાંસદોને સસ્પેન્ડ કરવા બાદ વિપક્ષ દ્વારા આ મુદ્દે હોબાળો થઇ રહ્યો છે. આ મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે, સસ્પેન્શન પાછુ ખેંચાવવા માટે […]

ભારતમાં ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપવાની અત્યારે કોઇ દરખાસ્ત નથી: નાણાં મંત્રાલય

ક્રિપ્ટોકરન્સીને લઇને નાણા મંત્રાલયે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું અત્યારે ક્રિપ્ટોકરન્સીને ભારતમાં માન્યતા આપવાની કોઇ દરખાસ્ત નથી સરકાર સંસદના શિયાળુ સત્રમાં બિલ રજૂ કરશે નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ ચૂક્યું છે ત્યારે સરકાર ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ભાવિને લઇને મોટો નિર્ણય લેવા તૈયાર છે. તમામ ક્રિપ્ટોકરન્સી પરના બિલ પૂર્વે સરકારે ક્રિપ્ટોકરન્સી પ્રત્યેનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું […]

રાહતના સમાચાર! ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટનો એક પણ કેસ નોંધાયો નથી: સ્વાસ્થ્ય મંત્રી

કોવિડના નવા વેરિએન્ટને લઇને ભારતમાં રાહતના સમાચાર ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટનો એક પણ કેસ નથી સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યસભામાં આપી જાણકારી નવી દિલ્હી: કોવિડનો પ્રકોપ માંડ હળવો થઇ રહ્યો હતો ત્યાં જ દક્ષિણ આફ્રિકામાં મળેલા નવા વેરિએન્ટથી ફરીથી સમગ્ર વિશ્વ ચિંતિત બન્યું છે. જો કે ભારતમાં કોવિડના નવા વેરિએન્ટને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનું આ […]

ભારતમાં ઑમિક્રોનના પ્રસારને રોકવા યોજાઇ ઇમરજન્સી બેઠક, ગૃહ મંત્રાલયે આ નિર્ણયો લીધા

ઓમિક્રોનને લઇને કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં ઇમરજન્સી બેઠક યોજાઇ બેઠકમાં વૈશ્વિક સ્થિતિની સમીક્ષા અને બચાવ ઉપાયો પર થઇ ચર્ચા ગૃહ મંત્રાલયે કેટલાક મહત્વના નિર્ણયો પણ લીધા નવી દિલ્હી: કોવિડ વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને વિશ્વભરમાં ચિંતા વધી છે અને ફફડાટ ફેલાયો છે ત્યારે ભારત સરકાર પણ ઓમિક્રોનને લઇને હવે સતર્ક અને એક્શનમાં આવી ચૂકી છે. […]

ચાલબાઝ ચીનની વધુ એક ઉશ્કેરણીજનક હરકત, હવે LAC પર મિસાઇલ રેજિમેન્ટ તૈનાત કરી

સરહદ વિવાદ વચ્ચે ચીનની વધુ એક ચાલ હવે LAC પર મિસાઇલ રેજિમેન્ટ તૈનાત કરી ભારતે આ બાબતે ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ યથાવત્ છે ત્યારે ચાલબાઝ ચીન સતત પોતાની હરકતોથી સ્થિતિને વધુ તંગ બનાવવાનું અને વિવાદ વધુ વધે તેવું કામ કરતું રહે છે. ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈન્ય […]

મન કી બાતનું 83મું સંસ્કરણ: PM મોદીએ કહ્યું – દેશના દરેક ખુણે અમૃત મહોત્સવની ગુંજ સંભળાશે

પીએમ મોદીએ મન કી બાતના 83માં સંસ્કરણને સંબોધિત કર્યું હું સત્તામાં રહેવા માટે નહીં, દેશની સેવા કરવા માંગું છું હવે દેશમાં દરેક જગ્યાએ અમૃત મહોત્સવની ગુંજ રહેશે નવી દિલ્હી: આજે પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમના 83માં એપિસોડને સંબોધિત કર્યો હતો. મન કી બાત કાર્યક્રમ દરમિયાન અમૃત મહોત્સવના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, હવે […]

અખંડ ભારતની જરૂરિયાતની RSS પ્રમુખ ડૉ. મોહન ભાગવતે કરી હિમાયત, કહ્યું – હિંદુઓને હિંદુ રહેવું હોય તો અખંડ બનવું આવશ્યક

અખંડ ભારતની જરૂરિયાતની RSS વડા ડૉ. મોહન ભાગવતની હિમાયત જો હિંદુઓને હિંદુ રહેવું હોય તો ભારતે અખંડ બનવું પડશે ભારત હિંદુસ્તાન છે અને હિન્દુ અને ભારતને અલગ કરી શકાય નહીં નવી દિલ્હી: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડૉ. મોહન ભાગવતે અખંડ ભારતની જરૂરિયાતની હાકલ કરી હતી અને કહ્યું હતું […]

મોદી સરકાર કૃષિ અને કિસાનો માટે હંમેશા પ્રતિબદ્વ રહી છે: કૃષિ મંત્રી

કૃષિ કાયદાઓના મહત્વ પર કેન્દ્રીય કૃષિ મંત્રીનું નિવેદન આ કાયદામાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાની ક્ષમતા હતી મોદી સરકાર કૃષિ અને કિસાનોના હિત માટે હંમેશા પ્રતિબદ્વ રહી છે નવી દિલ્હી: પીએમ મોદી દ્વારા કેટલાક સમય પહેલા નવા કૃષિ કાયદાઓને પરત લેવાના નિર્ણયની ઘોષણા કરવામાં આવી હતી. જો કે આ કૃષિ કાયદાઓ ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવનારા હોવાનું કહેતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code