RSSના સરસંઘચાલક મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું – ભારતમાં વસવાટ કરતા હિંદુ-મુસ્લિમોના પૂર્વજ એક
હિંદુ-મુસ્લિમો લઇને RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન ભારતમાં રહેતા હિંદુ-મુસ્લિમોના પૂર્વજ એક જ છે હિંદુ કોઇ સાથે દુશ્માનવટ નથી રાખતા નવી દિલ્હી: હિંદુ અને મુસ્લિમોને લઇને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હિંદુઓ અને મુસ્લિમોનો પૂર્વજો એક જ હતા અને દરેક ભારતીય નાગરિક હિંદુ છે. સમજદાર મુસ્લિમ […]