1. Home
  2. Tag "National news"

સુપ્રીમ કોર્ટે સુપરટેકને આપ્યો ઝટકો, બંને ટાવર્સને ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો

સુપરટેક એમેરાલ્ડ કેસમાં સુપ્રીમે આપ્યો ચુકાદો કોર્ટે પ્રોજેક્ટના ટાવર 16-17ને ગેરકાયદેસર ઠેરવ્યા આ સાથે જ બંને ટાવર તોડી પાડવાનો આદેશ આપ્યો નવી દિલ્હી: સુપરટેક એમેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે સુપરટેકને મોટો ઝટકો આપ્યો છે અને કોર્ટે નોઇડા એક્સપ્રેસ સ્થિત પ્રોજેક્ટના ટાવર-16 અને 17ને ગેરકાયદેસર ઠેરવ્યા છે. સુપ્રીમે અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો અને બંને ગેરકાયદેસર ટાવર્સને […]

ખેડૂતોને હવે ખાતર ખરીદવા માટે સરકાર આપશે ઇ-વાઉચર, આ રીતે થઇ શકશે ઉપયોગ

મધ્યપ્રદેશના ખેડૂતો માટે સરકારની અનોખી પહેલ હવે આ ખેડૂતોને ઇ-વાઉચર આપવામાં આવશે આ ઇ-વાઉચરથી તેઓ ખાતર ખરીદી શકશે નવી દિલ્હી: મધ્યપ્રદેશના ખેડૂતો માટે એક વિશેષ પહેલ કરાઇ છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા મધ્યપ્રદેશના ખેડૂતોને ઇ-વાઉચર આપવામાં આવશે. શરૂઆતમાં આ ઇ-વાઉચર્સ ખેડૂતોને ખાતરની ખરીદી માટે અપાશે. જો યોજના સફળ થાય, તો તેનો ઉપયોગ અન્ય વસ્તુઓની ખરીદી […]

મેક ઇન ઇન્ડિયા: હવે આકાશ મિસાઇલ-AHL હેલિકોપ્ટર ખરીદી શકે સેના, સંરક્ષણ મંત્રાલયને મોકલ્યો 14 હજાર કરોડ રૂપિયાનો પ્રસ્તાવ

સંરક્ષણ ક્ષેત્રે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા ભારતીય સેનાની પહેલ આકાશ મિસાઇલ-AHL હેલિકોપ્ટર ખરીદવા માટે મોકલ્યો પ્રસ્તાવ હવે માત્ર સંરક્ષણ મંત્રાલયની મંજૂરીની જરૂર નવી દિલ્હી: સંરક્ષણ ક્ષેત્રમાં પણ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સેના પ્રયાસરત છે અન હવે સેનાએ આકાશ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની બે રેજીમેન્ટ અને 25 એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ખરીદવા માટે […]

અફઘાનિસ્તાનમાં બદલાતા સમીકરણ એક પડકાર: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અફઘાનિસ્તાનની સ્થિતિ પર બોલ્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ અફઘાનિસ્તાનમાં બદલાતા સમીકરણ એક પડકાર અમે વ્યૂહરચનામાં ફેરફાર લાવી રહ્યા છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ પર રક્ષામંત્રી રાજનાથ સિંહે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં બદલાતા સમીકરણને તે એક પડકાર માને છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે અમારી રણનીતિમાં ફેરફાર કરી રહ્યાં છે. ક્વાડની […]

PM મોદીએ મન કી બાત કાર્યક્રમ સંબોધિત કર્યો, સ્વચ્છતા અભિયાનને લઇને આ નિવેદન આપ્યું

પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમ સંબોધિત કર્યો પીએમ મોદીએ મેજર ધ્યાનચંદને પણ શ્રદ્વાંજલિ આપી સ્વચ્છ ભારત અભિયાનનો સંકલ્પ આપણે મંદ નથી પડવા દેવાનો નવી દિલ્હી: પીએમ મોદીએ આજે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે મેજર ધ્યાનચંદના જન્મદિવસને લઇને તેમને શ્રદ્વાંજલિ આપી હતી. ઑગસ્ટ મહિનાના અંતિમ રવિવારે પીએણ મોદીએ દેશને સંબોધિત […]

જલિયાવાલા બાગ સ્મારકના નવા અવતારનું PM મોદીએ કર્યું ઉદ્વાટન, કહ્યું – આ નવી પેઢી માટે પ્રેરણારૂપ બનશે

જલિયાવાલા બાગ સ્મારકના રિનોવેટેડ પરિસરનું પીએમ મોદીએ કર્યું ઉદ્વાટન પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ પરિસરનું કર્યું ઉદ્વાટન નવું પરિસર નવી પેઢીને પ્રેરિત કરશે: પીએમ મોદી નવી દિલ્હી: પીએમ મોદીએ આજે પંજાબ સ્થિત જલિયાવાલા બાગ સ્મારકના પુનર્નિર્મિત એટલે કે રિનોવેટેડ પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ પરિસરનું ઉદ્ઘાટન કરીને તેને રાષ્ટ્રને […]

1 દિવસમાં 1 કરોડ લોકોનું વેક્સિનેશન, WHOએ ભારતની સિદ્વિને ગણાવી ઐતિહાસિક

ભારતમાં શુક્રવારે 1 કરોડ લોકોનું થયું રસીકરણ WHOએ પણ તેને ઐતિહાસિક સિદ્વિ ગણાવી તેમાં સામેલ થયેલા હજારો સ્વાસ્થ્ય કર્મીઓને અભિનંદન: ડૉ. સૌમ્યા સ્વામીનાથન નવી દિલ્હી: કોરોના મહામારી વિરુદ્વના જંગમાં અસરકારક ગણાતા રસીકરણ અભિયાનને લઇને એક સારા સમાચાર છે. ભારતમાં શુક્રવારે 1 કરોડ લોકોનું રસીકરણ થયું હતું. આ રસીકરણના રેકોર્ડ સાથે ઇતિહાસ સર્જાયો છે. આ સિદ્વિ […]

તેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરો અને મેળવો ગિફ્ટ, IRCTC આપી રહી છે આ ઑફર

IRCTCની તેજસ એક્સપ્રેસના મુસાફરો માટે નવતર પહેલ તેજસ એક્સપ્રેસના યાત્રીઓ માટે મુસાફરી દરમિયાન લકી ડ્રોનું આયોજન IRCTC લકી ડ્રોમાં વિજેતા થયેલા યાત્રીઓને આપી રહી છે ગિફ્ટ નવી દિલ્હી: ટ્રેનના મુસાફરોને રેલવેની પ્રીમિયમ સેવા માટે આકર્ષિત કરવા માટે IRCTC સમયાંતરે નવતર પ્રયોગ હાથ ધરતી હોય છે. હાલમાં જ IRCTC દ્વારા લખનૌથી દિલ્હી વચ્ચે ચાલતી (82501/82502) તેજસ […]

વ્હીક્લ રજિસ્ટ્રેશનના નિયમમાં થયો મોટો ફેરફાર, જાણો શું થશે ફાયદો?

વ્હીકલ રજિસ્ટ્રેશન માટે હવે આ નવો નિયમ લાગૂ થશે હવે નવા વાહનોને BH સીરિઝમાં રજીસ્ટર્ડ કરવામાં આવશે તેનાથી એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં નોકરી અર્થે જતા વાહનમાલિકોને થશે મોટો ફાયદો નવી દિલ્હી: માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નવા વાહનો માટે ભારત સીરિઝની અધિસૂચના જારી કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ નિયમ હેઠળ હવે નવા વાહનોને BH […]

શ્રમિકો માટે ફાયદાકારક છે ઇ-શ્રમ કાર્ડ, આ રીતે બનશે ઉપયોગી

નવી દિલ્હી: મોદી સરકારે કામદારોના હિતોને ધ્યાનમાં રાખીને સરકારે ઇ-શ્રમ પોર્ટલ શરૂ કર્યું છે. 26 ઑગસ્ટના રોજ સરકારે આ પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ અંતર્ગત મજૂરોના ઇ-શ્રમ કાર્ડ બનાવાશે. આ કાર્ડ્સ પર, તેઓને 5 લાખ રૂપિયાનું મફત આરોગ્ય વીમા કવર મળશે. આયુષ્માન ભારત યોજના હેઠળ, દરેક પરિવારને વાર્ષિક 5 લાખ રૂપિયાનું આરોગ્ય વીમો નિ:શુલ્ક આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code