1. Home
  2. Tag "National news"

હવે માત્ર વેક્સિનનો એક જ ડોઝ લેવો પડશે, ટૂંક સમયમાં માત્ર 1 ડોઝવાળી વેક્સિનને મળી શકે છે મંજૂરી

ભારતમાં ફક્ત એક ડોઝ વાળી કોરોના વેક્સિન આવશે ભારતમાં જલ્દી જ જ્હોન્સન એન્ડ જ્હોન્સનની વેક્સિનને મળી શકે છે મંજૂરી આ વેક્સિનને મંજૂરી મળ્યા બાદ તે ભારતની ચોથી કોરોના વેક્સિન હશે નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્વના જંગમાં વેક્સિનને સૌથી અસરકારક હથિયાર માનવામાં આવી રહ્યું છે અને 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ ચાલી રહ્યું છે. હવે ભારતના […]

370ની નાબૂદી બાદ આતંકવાદ બેકફૂટ પર, લોકોમાં નવી આશા જાગી: તરુણ ચુગ

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગે તિરંગો ફરકાવ્યો તેમણે 5 ઑગસ્ટના દિવસને ઐતિહાસિક ગણાવ્યો 370ની નાબૂદીથી આતંકવાદ બેકફૂટ પર: તરુણ ચુગી નવી દિલ્હી: 5 ઑગસ્ટના પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને જમ્મૂ કાશ્મીરના પ્રભારી તરુણ ચુગે તિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન તરુણ ચુગે મહેબૂબા મુફ્તી તેમજ અબ્દુલ્લા પરિવાર પર નિશાન સાધ્યું હતું. તેમણે 5 ઑગસ્ટના દિવસને ઐતિહાસિક […]

અસમ-મિઝોરમ સરહદ વિવાદ: પરિવહન સેવા હજુ સ્થગિત, નાકાબંધી હટવાની આશા

મિઝોરમે ટ્રાવેલ એડવાઇઝી પાછી ખેંચી લીધી જો કે અસમ-મિઝોરમ વચ્ચે પરિવહન સેવા પૂર્વવત નથી થઇ બંને રાજ્યો વચ્ચે નાકાબંધી ટૂંક સમયમાં હટવાની આશા નવી દિલ્હી: અસમ-મિઝોરમ વચ્ચે ચાલતી તકરાર વચ્ચે મિઝોરમે જે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી હતી તેને હવે પાછી ખેંચી લીધી છે. મિઝોરમના મુખ્ય સચિવ લાલનુનમાવિયાએ આ જાણકારી આપી હતી. હજુ સુધી પરિવહન સેવા […]

માર્ગ અકસ્માતમાં મોતની શક્યતાઓ ઘટાડવા નીતિન ગડકરીનું મહત્વનું સૂચન, જાણો શું છે સૂચન?

દેશમાં માર્ગ અકસ્માતમાં મોતની સંખ્યા ઘટાડવા નીતિન ગડકરીનો પ્રસ્તાવ દરેક પ્રાઇવેટ વ્હીકલ્સમાં ઓછામાં ઓછી 6 એરબેગ્સ હોવી જરૂરી અત્યારે માત્ર 10 લાખથી ઉપરની કિંમતની કારમાં 6 એરબેગ્સ હોય છે નવી દિલ્હી: ભારતમાં દૈનિક સ્તરે અનેક રાજ્યોમાં અનેક માર્ગ અકસ્માતો સર્જાતા હોય છે જેમાં અનેક લોકોને જીવ ગુમાવવા સુધીનો વારો આવે છે ત્યારે હવે લોકો અને […]

હવે ટ્રેનોમાં ફ્રી વાઇ-ફાઇની સુવિધા નહીં મળે, આ છે તેનું કારણ

નવી દિલ્હી: ભારતમાં મોટા ભાગના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે ફ્રી વાઇ-ફાઇ સુવિધા પ્રદાન કરવામાં આવતી હોય છે. રેલવે મંત્રાલયની એવી પણ યોજના હતી કે, જે રીતે સ્ટેશનો પર ફ્રી વાઇ-ફાઇની સુવિધા પ્રાપ્ત થાય છે તે જ રીતે ટ્રેનમાં પણ આ સુવિધા મળે. પરંતુ એવું નહીં થઇ શકે. એવું એટલા માટે કે, રેલવેએ ટ્રેનોમાં ઇન્ટરનેટ […]

પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમમાં સુનાવણી, સુપ્રીમે કહ્યું – જો રિપોર્ટ સાચા તો આરોપ છે ગંભીર

પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટમાં થઇ સુનાવણી CJIએ કહ્યું – જો રિપોર્ટ સાચા તો આરોપ ગંભીર કેન્દ્રને નોટિસ ફટકારે કોર્ટ – કપિલ સિબ્બલ નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે પેગાસસ જાસૂસી કાંડ અંગે સુનાવણી થઇ હતી. હવે આગામી સુનાવણી 10મી ઑગસ્ટે હાથ ધરવામાં આવશે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, જો સમાચાર સાચા છે તો આરોપ […]

કોરોના મહામારીને કારણે અનાથ થયેલા બાળકો માટે સરકારે આ યોજનાની જાહેરાત કરી

કોરોના મહામારીને કારણે માતા-પિતા ગુમાવેલા અનાથ બાળકો માટે સરકારની જાહેરાત સરકારે આ અનાથ બાળકો માટે પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજના શરૂ કરી આ યોજના અંતર્ગત 23 વર્ષની ઉંમરે બાળકને 10 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે નવી દિલ્હી: અનાથ બાળકો માટે પીએમ મોદીએ પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજના શરૂ કરી. આ યોજનાનો હેતુ તે બાળકોને મદદ […]

જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા 3 વર્ષમાં 400 એન્કાઉન્ટર, 630 આતંકવાદીઓનો ખાત્મો બોલાવાયો

જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા 3 વર્ષમાં 400 એન્કાઉન્ટર થયા આ એન્કાઉન્ટરમાં 630 આતંકીઓનો ખાત્મો બોલાવાયો જ્યારે 85 સુરક્ષા જવાનો શહીદ થયા નવી દિલ્હી: છેલ્લા ત્રણ વર્ષોમાં જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે 400 એન્કાઉન્ટર થયા હતા જેમાં 85 સુરક્ષા જવાનો શહીદ થયા હતા. જ્યારે 630 આતંકીઓનો ખાત્મો બોલાવાયો હતો. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે એક પ્રશ્નના […]

વોડાફોન-આઇડિયાના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી કુમાર મંગલમ બિરલાનું રાજીનામું

વોડાફોન આઇડિયાના નોન-એક્ઝિક્યુટિવ પદેથી કુમાર મંગલમ બિરલાનું રાજીનામું વોડાફોન આઇડિયાના બોર્ડે તેમનું રાજીનામું મંજૂર કરી લીધું છે કુમાર મંગલમ બિરલાના રાજીનામા બાદ હવે હિમાંશુ કપાણિયાને એકમતે નવા નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવાયા નવી દિલ્હી: વોડાફોન આઇડિયાના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી કુમાર મંગલમ બિરલાએ રાજીનામું આપી દીધુ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વોડાફોન આઇડિયાના બોર્ડે તેમનું રાજીનામું […]

રાજ્યસભામાં સરકારે એકીસામટે ત્રણ બીલ કરાવી દીધા પસાર, આ લાભ મળશે

રાજ્યસભામાં સરકારનો સપાટો એકીસામટે ત્રણ બીલ પસાર કરાવી દીધા ખાસ કરીને કારોબારને લઇને થશે ફાયદો નવી દિલ્હી: રાજ્યસભામાં વિપક્ષોના ભારે હોબાળા વચ્ચે સરકારે સપાટો બોલાવી દીધો છે. રાજ્યસભામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ત્રણ મહત્વના બીલો રજૂ કર્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં લિમિટેડ લાયબેલિટી પાર્ટનરશીપ (અમેન્ડમેન્ટ) બીલ 2020, ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code