1. Home
  2. Tag "National"

ભારત વર્ષ 2022ના અંત સુધીમાં બે માનવરહિત મિશન લૉંચ કરશે: જીતેન્દ્ર સિંહ

ભારત અવકાશ ક્ષેત્રે અમેરિકા, રશિયાને આપશે ટક્કર ગગનયાન પહેલા ભારત આગામી વર્ષે 2 માનવરહિત મિશન લૉંચ કરશે રાજ્યસભામાં જીતેન્દ્ર સિંહે આપી જાણકારી નવી દિલ્હી: ભારત હવે અવકાશ ક્ષેત્રે પણ અમેરિકા, રશિયા જેવા દેશોને ટક્કર આપી રહ્યું છે અને અનેક મિશનો લોંચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારત વર્ષ 2022ના અંત સુધીમાં બે માનવરહિત મિશન લોન્ચ […]

એર માર્શલ માનવેન્દ્રસિંહ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનાની તપાસ કરશે, એરફોર્સના ટ્રેનિંગ કમાન્ડના છે પ્રમુખ

તામિલનાડુ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનાની તપાસ માનવેન્દ્રસિંહને સોંપાઇ તેઓ પોતે પણ હેલિકોપ્ટરના પાયલોટ છે સેનાની ત્રણે પાંખના અધિકારીઓ પણ આ તપાસમાં સામેલ હશે નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને અન્ય 12 અધિકારીઓના મૃત્યુ થયા હતા ત્યારે હવે હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનાની તપાસ એર માર્શલ માનવેન્દ્રસિંહની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવશે. […]

અંતે 378 દિવસ બાદ ખેડૂત આંદોલન સમાપ્ત: ખેડૂતોએ ઘરવાપસી શરૂ કરી

આખરે 378 દિવસ બાદ ખેડૂત આંદોલન સમાપ્ત ગુરુવારે બેઠક બાદ સંયુક્ત કિસાન મોરચાએ આંદોલન સમાપ્તિની ઘોષણા કરી ખેડૂતોએ ઘરવાપસી શરૂ કરી નવી દિલ્હી: આખરે 378 દિવસ બાદ ખેડૂત આંદોલન સમેટાયું છે. સંયુક્ત કિસાન મોરચાએ બેઠક બાદ ખેડૂત આંદોલનને સમાપ્ત કરવાનું એલાન કર્યું છે. ગુરુવારે સંયુક્ત કિસાન મોરચાની એક મોટી બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચા વિચારણા […]

સીરમ ઇન્સ્ટિટ્યૂટનો નિર્ણય, હવે ઘટાડશે કોવિશિલ્ડનું ઉત્પાદન, આ છે કારણ

ઓમિક્રોનના વધતા ખતરા વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટનો નિર્ણય તેની વેક્સિન કોવિશિલ્ડનું ઉત્પાદન 50 ટકા ઘટાડશે કેન્દ્ર સરકાર તરફથી ઓર્ડર ના મળતા લેવાયો નિર્ણય નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે અને તેનો ફફડાટ પણ વધી રહ્યો છે ત્યારે બીજી તરફ સીરમ ઇન્સ્ટિટ્યૂટે તેની કોવિડ વેક્સિન કોવિશીલ્ડના ઉત્પાદનને 50 ટકા ઘટાડવાનો નિર્ણય લીધો છે. કંપનીના CEO […]

સંસદના શિયાળુ સત્ર વચ્ચે કોંગ્રેસની સંસદીય બેઠક શરૂ, અનેક નેતા હાજર

કોંગ્રેસની સંસદીય દળની બેઠક શરૂ સોનિયા ગાંધી સંબોધન કરશે રાહુલ ગાંધી સહિતના નેતાઓ હાજર નવી દિલ્હી: કોંગ્રેસ સંસદીય દળની બેઠક બુધવારે વિરોધ વચ્ચે શરૂ થઇ છે. સંસદના સેન્ટ્રલ હોલમાં આ બેઠક શરૂ થઇ ચૂકી છે. આ બેઠકમાં રાહુલ ગાંધી સહિત પાર્ટીના તમામ લોકસભા અને રાજ્યસભા સાંસદો ભાગ લઇ રહ્યાં છે. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો […]

ઓમિક્રોનના દરેક મ્યૂટેશન સામે અસરકારક નિવડશે આ દવા, બ્રિટિશ વૈજ્ઞાનિકોનો દાવો

ઓમિક્રોન સામેની લડતને લઇને સારા સમાચાર ઓમિક્રોન વેરિએન્ટ માટે આવી અસરકારક દવા સોટ્રોવિમૈબ ઓમિક્રોનના દરેક મ્યૂટેશન વિરુદ્વ અસરકારક નવી દિલ્હી: કોવિડના નવા ઓમિક્રોનની દહેશત સમગ્ર વિશ્વમાં ફરીથી વધી રહી છે ત્યારે આ વચ્ચે એક સારા સમાચાર છે. ઓમિક્રોન વેરિએન્ટને લઇને બ્રિટિશ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, તેની દવા સોટ્રોવિમૈબ ઓમિક્રોનના દરેક મ્યૂટેશન વિરુદ્વ અસરકારક અને […]

છેલ્લા 1 વર્ષથી ચાલતા કિસાન આંદોલનની ટૂંકમાં થશે સમાપ્તિ, મોદી સરકાર માંગો પૂરી કરવા તૈયાર

ટૂંક સમયમાં કિસાન આંદોલનની થશે સમાપ્તિ મોદી સરકાર ખેડૂતોની માંગ પૂરી કરવા તૈયાર આ માટે મોકલ્યો લેખિત પ્રસ્તાવ નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં છેલ્લા એક વર્ષથી ચાલતા ખેડૂતોના ધરણા સમાપ્ત થાય તેવી સંભાવના છે. તેનું કારણ એ છે કે મોદી સરકાર હવે ખેડૂતોની દરેક માંગોને પૂરી કરવા માટે તૈયાર થઇ ગઇ છે. આ માટે કેન્દ્ર […]

વડાપ્રધાન મોદીએ ગોરખપુરને આપી મોટી સોગાદ, 9600 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

પીએમ મોદીએ ગોરખપુરને આપી 9600 કરોડ રૂપિયાની સોગાદ 9600 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ ફર્ટિલાઇઝર ફેક્ટરી, AIIMS અને રિજનલ મેડિકલ રિસર્ચ સેન્ટરનું કર્યું ઉદ્વાટન નવી દિલ્હી: પીએમ મોદીએ આજે ગોરખપૂરને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોરખપુરમાં ફર્ટિલાઇઝર ફેક્ટરી, AIIMS અને રિજનલ મેડિકલ રિસર્ચ સેન્ટરનું ઉદ્વાટન કર્યું હતું. આજે ગોરખપુરને 9600 કરોડ રૂપિયાની […]

વેક્સિનોલોજીસ્ટની ચેતવણી, આગામી મહામારી વધુ ઘાતક સાબિત થશે

કોવિડ મહામારી બાદની મહામારી વધુ ઘાતક હશે ઓક્સફર્ડ બનાવનાર વૈજ્ઞાનિકની ચેતવણી આપણે કોવિડ-19 મહામારીમાંથી શીખેલા બોધપાઠને ભૂલવો ના જોઇએ: સારા ગિલ્બર્ડ નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ફરીથી કોવિડ-19ના નવા વેરિએન્ટને કારણે ફફડાટ ફેલાયો છે ત્યારે આગામી મહામારી કોવિડ કરતાં પણ વધુ ઘાતક હશે તેવી ચેતવણી ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સીન બનાવનાર વૈજ્ઞાનિકોમાંથી એક સારા ગિલ્બર્ડે આપી હતી. તેઓએ એવું […]

બિહારના CM નીતિશ કુમારની ઘોષણા, બિહારમાં થશે જાતિ આધારિત વસતી ગણતરી

કર્ણાટક બાદ હવે બિહાર સરકારે લીધો મહત્વનો નિર્ણય હવે બિહારમાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરી થશે નવી દિલ્હી: કર્ણાટક બાદ હવે બિહારની સરકારે પણ મહત્વનો નિર્ણય લીધો છે. હવે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ જાણકારી આપી છે. જનતા દરબાર મુખ્યમંત્રી કાર્યક્રમ દરમિયાન બિહારના સીએમ નીતિશ કુમારે જણાવ્યું કે, અમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code