1. Home
  2. Tag "National"

નાગાલેન્ડ ફાયરિંગ: શું હતી સમગ્ર ઘટના? ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કર્યો ખુલાસો

નાગાલેન્ડ ગોળીકાંડ પર ગૃહ મંત્રી અમિત શાહે આપ્યું નિવેદન નાગાલેન્ડ ગોળીકાંડ એ એક ખોટી ઓળખનો કેસ છે આ ગોળીબારમાં 6 લોકોનાં મોત નિપજ્યા હતા નવી દિલ્હી: નાગાલેન્ડમાં શનિવારની રાત્રી દરમિયાન થયેલા અંધાધૂંધ ગોળીબારમાં 6 લોકોના મોત નિપજ્યા હતા. આજે લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહે આ મુદ્દે નિવેદન આપ્યું છે. અમિત શાહે ગોળીકાંડ અંગે સ્પષ્ટતા કરી […]

તમામ અટકળોનો અંત! કેપ્ટન અમરિંદર સિંહની ઘોષણા, ભાજપ અને ઢીંડસાની પાર્ટી સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે

અટકળોનો અંત કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી ભાજપ સાથે લડીને વિધાનસભા ચૂંટણી લડશે ખુદ કેપ્ટન અમરિંદર સિંહે કર્યું એલાન નવી દિલ્હી: અંતે ભાજપ અને કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી વચ્ચેના જોડાણની દરેક અટકળોનો અંત આવ્યો છે. કેપ્ટન અમરિંદર સિંહે એલાન કર્યું છે કે, તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી તેમજ ઢીંડસાની પાર્ટી સાથે મળીને ચૂંટણી […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહારાષ્ટ્રની લેશે મુલાકાત, આ રીતે રહેશે કાર્યક્રમ

સોમવારથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહારાષ્ટ્રની મુલાકાતે રાયગઢ કિલ્લાની મુલાકાત લેશે આ દરમિયાન છત્રપતિ શિવાજીને શ્રદ્વાંજલિ આપશે નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 6 થી 9 ડિસેમ્બર દરમિયાન મહારાષ્ટ્રની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહેલા રાયગઢ કિલ્લાની મુલાકાત લેશે […]

જમ્મૂ કાશ્મીર રાજ્યના વિશેષ દરજ્જાને બહાલ કરવા માટે કિસાનોની જેમ બલિદાન આપવું પડશે: ફારુક અબ્દુલ્લા

જમ્મૂ કાશ્મીરના વિશેષ દરજ્જાને બહાલ કરવા અંગે ફારુક અબ્દુલ્લાનું નિવેદન કિસાનોની જેમ આપણે પણ બલિદાન આપવું પડશે તો જ જમ્મૂ કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો બહાલ થશે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના વિશેષ રાજ્યોના દરજ્જાના બહાલ અંગે નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, આ માટે પ્રદેશની જનતાએ ખેડૂતોની જેમ બલિદાન આપવું પડશે. પાર્ટીના સંસ્થાપક શેખ […]

નાગાલેન્ડમાં 11 લોકોના મોત પર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યો વાર – પૂછ્યું – ગૃહ મંત્રાલય શું કરી રહ્યું છે?

નાગાલેન્ડમાં 11 લોકોના મોત પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યો સવાલ પૂછ્યું – ગૃહ મંત્રાલય શું કરી રહ્યું છે? નિર્દોષ નાગરિકો અને સુરક્ષા દળો પણ સુરક્ષિત નથી નવી દિલ્હી: નાગાલેન્ડમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં માર્યા ગયેલા 11 નાગરિકો અને એક જવાનના મૃત્યુ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર વાર કરતા કહ્યું હતું કે, જ્યારે સામાન્ય નાગરિકો, […]

ખેડૂત આંદોલન હજુ પણ યથાવત્, ખેડૂતોએ કહ્યું – સરકાર માને આ શરત

નવી દિલ્હી: સરકાર દ્વારા સંસદના શિયાળુ સત્ર દરમિયાન ત્રણ નવા કૃષિ કાયદાઓ રદ્દ કરવામાં આવ્યા બાદ પણ હજુ ખેડૂત સંગઠનોનું આંદોલન સમાપ્ત થયું નથી. આ વચ્ચે ખેડૂત આંદોલનના નેતાઓએ આંદોલન જલ્દી પૂરું નહીં થાય તેવા સંકેતો આપ્યા છે. નવેમ્બર મહિનામાં પીએમ મોદી દ્વારા ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારબાદ સંસદના શિયાળુ […]

અંતે મિરાજનું ચોરાયેલું ટાયર મળ્યું – ચોરે કહ્યું – ટ્રકનું પૈડું સમજીને ચોરી કરી હતી

મિરાજનું ચોરાયેલું ટાયર મળ્યું ચોરે કહ્યું – ટ્રકનું પૈડું સમજીને લઇ ગયા હતા તેના પર વધુ કાર્યવાહી ચાલુ નવી દિલ્હી: થોડાક દિવસ પહેલા લખનૌથી લડાકૂ વિમાન મિરાજનું પૈડી ચોરાયું હતું. આ પૈડું હવે મળી ગયું છે. જે ચોરોએ તે પૈડાની ચોરી કરી હતી તેમણે જ તેને પરત કરી દીધું છે. ચોરોએ એવુ કહ્યું હતું કે, […]

દરિયાઇ સીમાડાઓની સુરક્ષા માટે નૌસેનાની યુદ્વ સ્તરની તૈયારી: એડમિરલ આર હરીકુમાર

આગામી 4 તારીખે ઉજવાશે નેવી ડે આ પહેલા નૌસેનાની તૈયારીઓ અંગે એડમિરલ આર હરી કુમારનું નિવેદન દરિયાઇ સીમાની સુરક્ષા માટે નૌસેનાની તૈયારી યુદ્વ સ્તરની છે નવી દિલ્હી: આગામી ચાર ડિસેમ્બરના રોજ નેવી ડેની ઉજવણી થશે ત્યારે આ અગાઉ દેશના દરિયાઇ સિમાડાઓની સુરક્ષાને લઇને વાત કરતા નૌસેના ચીફ એડમિરલ આર હરીકુમારે કહ્યું હતું કે, દરિયાઇ સીમાની […]

ધારાસભ્યો શા માટે નથી આપતા ટોલ? જાણો શું કહ્યું નીતિન ગડકરીએ?

સાંસદો-ધારાસભ્યો ટોલ કેમ નથી આપતા? જુઓ નીતિન ગડકરી શું આપ્યો જવાબ નવી દિલ્હી: જ્યારે આપણે બહારગામ જઇએ છીએ ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ ટેક્સ લેવામાં આવે છે અને મોંઘા ટોલથી લોકો ત્રસ્ત હોય છે ત્યારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને લોકોએ એવો સવાલ પૂછ્યો હતો કે, સામાન્ય પ્રજાને મોંઘા ટોલ ટેક્સ ભરવા […]

કાશ્મીરમાં થઇ રહેલી હત્યાઓને લઇને યુએન માનવાધિકાર કાર્યાલયની ટીકા પર ભારતે કર્યો પલટવાર, આપ્યો આ જવાબ

નવી દિલ્હી: કાશ્મીરમાં તાજેતરમાં થઇ રહેલી હત્યાઓ તેમજ માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝની ધરપકડને લઇને યુએન માનવાધિકાર કાર્યાલયે ટીકા કરી હતી. તેની આ ટીકાને ભારતે નિરાધાર અને પાયાવિહોણા આરોપો ગણાવ્યા હતા. હકીકતમાં, પરવેઝની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળની ધરપકડ પર યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર હ્યુમન રાઇટ્સના કાર્યાલયે ચિંતા વ્યક્ત કરી હતી અને એવી ટીકા કરી હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code