સાસણગીરના નેચરલપાર્કમાં વનરાજોને નિહાળવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યાં
દિવાળીની રજાઓને લીધે પ્રવાસીઓનો ધસારો, પ્રવાસીઓ વનરાજોને જાઈને ખૂશખૂશાલ બન્યા, ગીરની લીલોતરી અને વાતાવરણથી પ્રવાસીઓ પ્રભાવિત જુનાગઢઃ દિવાળીના તહેવારો અને વેકેશનને લીધે રાજ્યના તમામ પર્યટન અને ધાર્મિક સ્થળોએ પ્રવાસીઓને ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે વિશ્વવિખ્યાત અને એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર સાસણગીર પણ હાલ પ્રવાસીઓનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. અને વનરાજોને નિહાળીને પ્રવાસીઓએ […]


