1. Home
  2. Tag "nature of India"

લોકશાહીએ માત્ર એક વ્યવસ્થા નહીં પરંતુ ભારતનો સ્વભાવ અને સહજ પ્રકૃતિ : PM મોદી

દિલ્હીઃ લોકશાહી એ ભારતમાં માત્ર એક વ્યવસ્થા નથી પરંતુ લોકશાહી એ ભારતનો સ્વભાવ છે, ભારતની સહજ પ્રકૃતિ છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 82મી અખિલ ભારતીય પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારંભમાં કહ્યું હતું. આ પ્રસંગે લોકસભાના સ્પીકર, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ પણ હાજર હતા. તેમણે વધુમાં કહ્યું કે, “આપણે આવનારા વર્ષોમાં દેશને નવી ઊંચાઈઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code