1. Home
  2. Tag "nature"

ખુબજ બુદ્ધિશાળી અને ધાર્મિક હોય છે નવરાત્રિમાં જન્મેલા બાળકો, મા દુર્ગાના હોય છે આશિર્વાદ

નવરાત્રિમાં જન્મેલા બાળકોનો સ્વભાવ કેવો હોય છે? જાણીને તમને પણ નવાઈ લાગશે. દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોને સમર્પિત નવરાત્રીનો તહેવાર જ્યોતિષની દૃષ્ટિએ પણ ખૂબ જ વિશેષ છે. જો નવરાત્રિના દિવસે કોઈ બાળકનો જન્મ થાય તો તેને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. પરંતુ આ વિશે જ્યોતિષ શું કહે છે તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. […]

ભારતની આ જગ્યાઓ પર ફરવા માટે વધારે પૈસાની જરૂર નહીં પડે, માત્ર રૂ. 5000માં પ્રવાસ કરી શકશો

નવી દિલ્હી: તમને ફરવાના શોખીન છો, પણ બજેટના લીધે પ્લાન અટકી જાય છે તો આજે એવી જગ્યાઓ વિશે જણાવશું જેની મુલાકાત તમે માત્ર 5000 રૂપિયામાં કરી શકશો. ભારતમાં આ જગ્યાઓ સુંદરતામાં પણ ઓછી નથી. ઉનાળાની ઋતુમાં આ જગ્યાઓ ફવા માટે બેસ્ટ છે. • અન્ડરેટ્ટા હિમાચલમાં વસેલું નાનું, પણ ખુબ સુંદર ગામ છે અન્ડરેટ્ટા. જેને Aritstic […]

હવે ફકત દાંત જોઈને તરત જ જાણો તેમના સ્વભાવ વિશે,જાણો કોણ વ્યક્તિ કેવું છે

તમે ઘણી વાર સાંભળ્યું હશે કે જો તેનો ચહેરો આવો હશે તો તે આ સ્વભાવનો હશે અથવા જો તેની આંખો આવી હશે તો તે આ સ્વભાવનો હશે. આ બધી બાબતો પાછળ સમુદ્ર શાસ્ત્રનું રહસ્યમય જ્ઞાન છે. એવું માનવામાં આવે છે કે સમુદ્ર શાસ્ત્રમાં આપણા શરીરની સંરચના અનુસાર તેમાં ઘણા ગહન રહસ્ય છુપાયેલા છે, જે આપણા […]

વિશ્વ પ્રવાસન દિવસઃ તાપી જિલ્લામાં કુદરતે મન મુકીને પ્રાકૃતિક સુંદરતા વિખેરી

અમદાવાદઃ સંયુક્ત રાષ્ટ્રએ 1980થી 27 સપ્ટેમ્બરને ‘વિશ્વ પ્રવાસન દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. ત્યારથી આ દિવસને સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે. દેશ અને દુનિયામાં અનેક સ્થળો છે, જયા જવાની હરવા-ફરવાની લોકોની આશા હોય છે. પરંતુ આપણા પોતાના વિસ્તારને પહેલા ભરપુર માણવો જોઇએ. પ્રકૃતિના ખોડે બીરાજમાન એવા દક્ષિણ ગુજરાતમાં કુદરતે મન મુકીને પ્રાકૃતિક સુંદરતા વિખેરી […]

બાળકના ચીડિયા સ્વભાવનું કારણ બની શકે છે આ વિટામિનનો અભાવ,જાણો તેને કેવી રીતે પૂર્ણ કરવું?

કેટલીકવાર બાળકો ખૂબ જ ચિડાઈ જાય છે. તેઓ નાની-નાની બાબતો પર ગુસ્સે થવા લાગે છે, પરંતુ જો તમારા બાળકો સાથે સ્વભાવમાં આવું થઈ રહ્યું હોય તો તમારે થોડું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે બાળકના બદલાતા સ્વભાવનું કારણ વિટામિન-બી12ની ઉણપ પણ હોઈ શકે છે. મગજના યોગ્ય વિકાસ માટે વિટામિન્સ જરૂરી છે. તેની ઉણપને કારણે બાળકોના વર્તનમાં […]

ગરવા ગિરનારના જંગલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી, ઠેર ઠેર ઝરણાથી અનોખો નજારો સર્જાયો

જુનાગઢઃ સોરઠ પંથકમાં આ વખતે ચોમાસાના પ્રારંભથી જ સારોએવો વરસાદ પડ્યો છે. વરસાદને કારણે વનરાજી ખીલી ઊઠી છે. અને ગરવા ગિરનારે તો જાણે લીલી ચાદર ઓઢી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખળખળ વહેતા ઝરણાંઓ ઉછળકૂદ કરી રહ્યાં છે. જમજીરનાં ધોધને લીધે અનોખો નજારો જોવા મળી રહ્યો છે. ગીર જંગલ અને ગીર સોમનાથ જિલ્લામાં […]

જુનાગઢના ગિરનાર પર્વત પર વનરાજી ખીલી ઉઠતા કુદરતનો અનોખો નજારો સર્જાયો, ઠેર ઠેર ઝરણાં

જુનાગઢઃ સોરઠ પંથકમાં છેલ્લા સપ્તાહથી સારોએવો વરસાદ પડી રહ્યો છે. આમ તો મેઘરાજાએ પખવાડિયા પહેલા જ પધરામણી કરી દીધી હતી. ગીરના જંગલ વિસ્તારોમાં સમયાંતરે પડતા વરસાદને કારણે કુદરતનો અનોખો નજારો સર્જાયો છે. વરસાદને લીધે ચોરેબાજુ લીલોતરી જોવા મળી રહી છે. જુનાગઢના દાતાર પર્વત પર ધોધ વહેવા લાગ્યા છે. તો ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ ગીર […]

શું થાય જો આ દુનિયામાંથી મચ્છર જ ગાયબ થઈ જાય તો, જાણો

મચ્છરની વાત જ્યારે પણ આવે ત્યારે લોકોના મનમાં એક જ વિચાર આવે કે જ્યારે પણ મચ્છર કરડે ત્યારે કોઈ બીમાર પડે અથવા કોઈ રોગચાળો ફેલાય, પણ શું તમે વિચાર્યું કે મચ્છર આ દુનિયામાંથી ગાયબ થઈ જાય તો શું થાય? જાણકારોના કહેવા પ્રમાણે મચ્છરોની લગભગ 3500 પ્રજાતિઓ જોવા મળે છે અને તે બધા એકબીજાથી તદ્દન અલગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code