1. Home
  2. Tag "navratri 2023"

નવરાત્રીના નવમો દિવસ એટલે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવાનો દિવસ, જાણો આજના આ દિવસની પુજાનું વિશેષ મહત્વ

આજરોજ નવલી નવરાત્રીને નવ દિવસ થઈ ગયા છે એટલે કે આજે નવમી નવરાત્રી છે. નવરાત્રિનો નવમો દિવસ મહાનવમી તરીકે ઓળખાય છે અને તે ઘણા કારણોસર શુભ છે. નવમી એ દેવી દુર્ગાના ઉત્સવ નવરાત્રીના અંતને ચિહ્નિત કરે છે. માતા સિદ્ધિદાત્રીને કમળ પર બેઠેલી અને સિંહ પર સવારી કરતી દર્શાવવામાં આવી છે. દેવી સિદ્ધિદાત્રી તેમના ભક્તોમાંથી અજ્ઞાન […]

નવરાત્રીના આઠમાં દિવસનું છે ખાસ મહત્વ માતા મહાગૌરીની થાય છે પુજા 

નવરાત્રિમાં અષ્ટમી તિથિનું વિશેષ મહત્વ છે. આ વર્ષે શારદીય નવરાત્રિની અષ્ટમી તિથિ 22 ઓક્ટોબરે આવી રહી છે. તેને મહાઅષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે, મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે . આ ઉપરાંત, આ દિવસોમાં કન્યાઓની પૂજા કરવાની પણ પરંપરા છે. માતા મહાગૌરીમા દુર્ગાનું 8મું સ્વરૂપ છે અને માતાએ શુંભ અને નિશુમ્ભ નામના […]

નવરાત્રીમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો, જાણીલો આ નિયમો

શારદીય નવરાત્રીને આજે સાતમો દિવસ છે દરેક ભક્તો માતાજીની ઉપાસનામાં લીન છે ખેલૈયાઓ ગરબે ઝુમલામાં મગ્ન છે ત્યારે દુર્ગા સતપ્દીના પાઠનું ઘણુ મહત્વ હોય છે નવરાત્રીના નવ દિવસના તહેવારમાં દરરોજ માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માતાના નવ સ્વરૂપોનું વિશેષ મહત્વ છે, તેથી ભક્તો તેમની સવાર અને સાંજની આરતી અને પૂજા સંપૂર્ણ વિધિ સાથે કરે […]

નવરાત્રીનો છઠ્ઠો દિવસ એટલે માતા કાત્યાયનીની પૂજાનો દિવસ, જાણો આ દિવસે કરાતી પૂજા પદ્ધતિ અને ઉપાયો વિશે 

નવલી નવરાત્રીને આજે છઠ્ઠો દિવસ છે.છઠ્ઠો દિવસ માતા કાત્યાના સ્વરુપની પુજા કરવાનો દિવસ ચૈત્ર નવરાત્રીનો છઠ્ઠો દિવસ મા કાત્યાયની, મા દુર્ગાની છઠ્ઠી શક્તિને સમર્પિત છે. કાત્યાયન ઋષિની પુત્રી હોવાને કારણે તેનું નામ કાત્યાયની પડ્યું.  લગ્ન સંબંધિત બાબતો માટે માતા કાત્યાયનીની પૂજા અચૂક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમની કૃપાથી ઇચ્છિત વર અને […]

નવરાત્રીનો ચોથો દિવસ એટલે ‘મા કૂષ્માંડા’ની પૂજાનો દિવસ, જાણો માતાના આ સ્વરુપનું મહત્વ

રવિવારના રોજથી નવલી નવરાત્રીનો આરંભ થઈ ગયો છે ત્યારે આજે નવરાત્રીનો ચોથો દિવસ છે, નવેનવ દિવસ માતાજીના અલગ અલગ રુપની પુજા કરવામાં આવે છે,જો ચોથા દિવસની વાત કરીએ તો આ દિવસ માતાજીના  મા કૂષ્માંડાને સમર્પિત છે આ રુરની આજના દિવસે પુજા કરવામાં આવે છે. ૃઆજે નવરાત્રિનો ચોથો દિવસ છે અને આજે મા ભગવતીના કુષ્માંડા સ્વરૂપની […]

દેશના જૂદા જૂદા રાજ્યોમાં નવરાત્રીની ઉજવણી , ક્યાક દશેરાનું મહત્વ તો ક્યાક દુર્ગા પુજાનું તો ગુજરાતમાં છે ગરબાનું મહત્વ

v નવલી નવરાત્રીનો પ્રવ આવી ગયો છે ત્યારે હવે નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબે ઝુમવાનો આનંદ લઈ રહ્યા છએ ગુજરાતની નવરાત્રીમાં જે રીતે ગરબાનું મહત્વ છે તેજ રીતે પશ્વિમબંગાળમાં દુર્ગા પુજાનું વિશેષ મહત્વ છે તો વળી રાજસ્થાનમાં દશેરાનું વિશેષ મહત્વ છે,નવરાત્રીના નવ દિવસ દરમિયાન દેશના જુદા જુદા રાજ્યોમાં અનેક દિવસનું અનેરું મહત્વ છએ તો ચાલો જાણીએ નવરાત્રી […]

નવરાત્રીમાં માતાનો શૃંગાર કરવા માટે જાણીલો અહીં કેટલીક ખાસ મહત્વની વાતો

નવરાત્રીના નવ દિવસ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે ખઆસ કરીને માતાજીનો શૃંગાર કરવામાં આવે છે જો કે આ બબાતે કેચલીક મહત્વની વાતો આપણે જાણવી જોઈએ માતાજીને કરવામાં આવતો શૃંગાર ખાસ હોવો જ જોઈએ સાથે જ કેચલીક બાબતોનું આપણે ધ્યાન પણ આપવું જોઈએ.નવરાત્રિ સંપૂર્ણપણે દેવી દુર્ગાના 9 સ્વરૂપોને સમર્પિત છે, આ તહેવાર તમામ ભક્તોના જીવનમાં […]

નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, જાણીલો તમે ખાતા હોવતો આ બાબત

નવરાત્રીને એક જ દિવસ બાકી રહ્યો છે. ત્યારે નવરાત્રીમાં ઘણી ેવી વસ્તુઓ છે જેને કાવાથી પરેજી કરવાની હોય છે.તો ચાલો જાણીએ નવરાત્રીમાં કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ ન ખાવી જોઈએ.કડવો, ખાટો, તીખો, ખારો કે સૂકો તામસિક ખોરાક ન ખાવો. આ નકારાત્મકતા, સુસ્તી અને બેચેનીનું કારણ બની શકે છે. એવું કહેવામાં આવે છે કે દેવી […]

નવરાત્રીમાં ગરબા રમવાનું મહત્વ , જાણો શા માટે આ તહેવારમાં  પરંપરા છે ગરબા રમવાની 

નવરાત્રીને હવે 2 જ દિવસની વાર છે,અનેક ખેલૈયાઓ ગરબાના તાલે ઝુમવા પણ તૈયાર છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શારદીય નવરાત્રીના નવ દિવસ માતાજીના નવ રુપોની પુજા અર્ચના કરવામાં આવે છએ અને માતાજીના ફરતે નવે નવ દિવસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે પણ શું તમે જાણો છો તે નવરાત્રીમાં ગરબા રમવાનું શું મહત્વ હોય […]

નવરાત્રીની પુજામાં નારિયેળ-સોપારીનું મહત્વ,જાણો કોનું સ્વરુપ માનવામાં આવે છે આ બે વસ્તુઓ

  નવલી નવરાત્રી 15 તારીખના રોજથી આરંભ થઈ રહી છે,ખેલૈયાઓ ગરબે ઝુમવા માટે ચણીયા ચોળી કે કેડિયા અને ઓરનામેન્ટ્સની શોપિંગમાં વ્યસ્ત છે તો માતાજીના ભક્તો પુજા પાઠની સામગ્રી એકઠી કરવામાં આવ્યસ્ત છે તો સોસાયટીઓ, ક્લબ અને મેદાનો તથા પંડાલો નવરાત્રી માટે સજી ઘજી રહ્યા છે. નવરાત્રીમાં ખાસ મહત્વ પહેલા તો પુજા પાઠનું રહ્યું છે.કોઈ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code