1. Home
  2. Tag "navratri food"

તો આ કારણે લોકો નવરાત્રિમાં સાત્વિક ભોજન જમે છે! જાણો તમે પણ આ કારણ

નવરાત્રિમાં લોકો ક્યારેક નવ દિવસ ઉપવાસ કરે છે તો કેટલાક લોકો કેટલાક પ્રકારના નિયમોમાં પોતાને બાંધતા પણ હોય છે. મોટાભાગના લોકો તો સાત્વિક ભોજન જમવાનું જ પસંદ કરતા હોય છે આવામાં લોકોને ઈચ્છા પણ થતી હશે કે આ પાછળનું કારણ જાણવાની, તો આ છે તે પાછળનું કારણ… જો વૈજ્ઞાનિક કારણોની નજરથી જોઈએ તો વૈજ્ઞાનિકોની વાત […]

કિચન ટિપ્સઃ- નવરાત્રીના ઉપવાસમાં ખીચું ખાવું છે, તો ચોખાના બદલે સાબુદાણાના લોટમાંથી આ રીતે બનાવો ખીચું

સાહિન મુલતાનીઃ- હવે નવરાત્રીનો આરંભ થવાને 4 દિવસ જ રહ્યા છે, માતાજીની ઉપાસનામાં અનેક લોકો ઇપવાસ કરતા હોય છે ત્યારે સૌ કોઈને તીખુ અને ટેસ્ટી ખાવાનું પણ ગમે છે, જો કે ખીચું એવી વસ્તુ છે જે નવરાત્રીમાં ઠેર ઠેર મળે છે પરંતુ ઉપવાસ વાળા લોકો આ ખાી નથી શકતા તો આજે જે લોકોને ખીચું ખાવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code