1. Home
  2. Tag "navratri"

આદ્યશક્તિની આરાધનું પર્વ એટલે શારદીય નવરાત્રિ, વિદેશોમાં જ્યાં વસે ગજરાતી ત્યાં ઊજવાય નોરતા

ભારત દેશ વિવિધતાથી ભરેલો છે, વર્ષ દરમિયાન અનેક તહેવારો ભારે ઉલ્લાસથી ઊજવવામાં આવે છે. જેમાં નવરાત્રીનું અનેરૂ મહાત્મ્ય છે. આસોસુદ એકમથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે. આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસને નવરાત્રી અથવા નોરતાં પણ કહેવામાં આવે છે. નવરાત્રીનું ગુજરાતમાં સવિશેષ મહાત્મ્ય છે. નવરાત્રી દરમિયાન લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે […]

ગુજરાતમાં રાજવી પરિવારો દ્વારા ઊજવાતું નવરાત્રીનું પર્વ, નકોડા ઉપવાસ કરીને એક જ જગ્યાએ બેસીને કરાતી આરાધના એટલે ખાંડાધારી વ્રત

  ગુજરાતમાં આદિ-અનાદી કાળથી નવરાત્રીનું પર્વ રંગેચેગે ઊજવવામાં આવે છે. વર્ષો પહેલા રાજા-મહારાજાઓ પણ નવરાત્રીનું ખાસ આયોજન કરતા હતા. અને આજે પણ ઘણાબધા રાજવી પરિવારોએ એ પરંપરા જાળવી રાખી છે, જેમાં દાંતાના રાજવી પરિવાર દ્વારા અંબાજીના મંદિરમાં ખાસ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવે છે. વાંકાનેરના રાજવી પરિવાર દ્વારા અષ્ટમીના દિને ખાસ પૂજનું આયોજન કરવામાં આવે છે, […]

નવરાત્રીના પાવન પર્વમાં માતાજીને ખુશ કરવા માટે જાણો શું શું કરવું જોઈએ અર્પણ

15 ઓક્ટોબરના રોજથી નવરાત્રીનો પાવન પર્વ આરંભ થી રહ્યો છએ ત્યારે નવ દિવસ માતાજીની ઉપાસના કરવામાં આવે છે અને માતાજીને અવનવો પ્રસાદ પણ ચઢાવવામાં આવે છે પણ આ નવ દિવસ દરમિયાન માતાજીને પ્રપસ્નન કઈ રીતે કરવા જોઈએ તેના માટે અહી તમને કેચલીક વાત જણાવીશવું, ખાસ કરીને માતાજીને પ્રસન્ન કરવા માટે શું શું અરપ્ણ કરવું જોઈએ […]

નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ ન કરો આ ભૂલો,થઈ શકે છે મોટું નુકસાન

શારદીય નવરાત્રીનો મહાપર્વ દેવી શક્તિ દુર્ગા માનો વિશેષ અને પવિત્ર તહેવાર છે, જે 9 દિવસ સુધી ચાલે છે. 10માં દિવસે વિજયાદશમી ઉજવવામાં આવે છે. જો તમે માતાના આ પર્વમાં કોઈ પણ રૂપથી સામેલ છો જેમ કે, વ્રત રાખવું, ગરબા કરવા અથવા નિયમિત મંદિર દર્શન કરવા જવું તો તમારા માટે નિયમોનું પાલન કરવું જરૂરી છે અને […]

શારદીય નવરાત્રી 2023 : આ વખતે શું છે મા દુર્ગાની સવારી, જાણો માતાના વાહનનું મહત્વ

હિંદુ કેલેન્ડર મુજબ,અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રિ શરૂ થાય છે. આ દિવસે ઘટની સ્થાપના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવ દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં દેવી દુર્ગાની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.તો ચાલો જાણીએ કે નવરાત્રિ ક્યારે છે, ઘટની સ્થાપનાનો સમય અને આ વખતે મા દુર્ગાની સવારી […]

નવરાત્રીમાં આ પ્રકારના ટ્રેડિશનલ ચોલી યુવતીઓને આપે છે આકર્ષક લૂક

હવે નવરાત્રી આવી રહી છે ત્યારે માર્કેટમાં ચોલીની ઘૂમ જોવા મળી રહી છએ અવનવા વર્કવાળી ચોળીથી લઈને ફ્રેન્સી ચોલી યુવતીઓ પસંદ કરી રહી છએ પણ જો ટ્રેડિશનલ ચોલીની વાત કરવામાં આવે ચો કચ્છી વર્ક આજે પણ ગુજરાતીઓની પહેલી પસંદ છે,આ પ્રકારની ચોલી પહેરીને ગરબે ઘુમવાની જમાજ કંઈક અલગ હોય છે. નવરાત્રીમાં તમારા ચણીયા ચોળીને આકર્ષક […]

નવરાત્રીમાં માતાજીને શા માટે નવ દિવસ અલગ અલગ રંગોના પરિઘાન ઘારણ કરવામાં આવે છે,જાણો અહી તેનું મહત્વ

નવરાત્રીનો પાવન પર્વ હવે શરુ થવાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હવે નવતાર્ની તડામાર તૈયારીઓ ઠેર ઠેર શરુ કરવામાં આવી રહી છે.નવરાત્રીના નવ દિવસ નવ રુપમાં માતાજીની ારાઘના ઉપાસના કરવામાં આવે છે,આ નવ દિવસ દરમિયાન માતાજીને અલગ અલગ રંગોના વસ્ત્ર ઘારણ કરાવવામાં આવે છે,તો ચાલો જાણીએ માતાજી જે નવ રંગના વસ્ત્રો ઘારણ કરે […]

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન 14 મંદિરોમાં દર્શન માટે AMTS બસ પ્રવાસ યોજના

અમદાવાદઃ શહેરમાં નવરાત્રી દરમિયાન શહેરના 14 મંદિરોના દર્શન માટે એએમટીએસ દ્વારા ખાસ બસ પ્રવાસ યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં એક બસના રૂ.2400 લેખે શહેરના મુખ્ય બસ ટર્મિનસ લાલદરવાજા, વાડજ, સારંગપુર અને મણિનગર ખાતેથી બસનું બુકિંગ કરાવી શકાશે. આ બસ પ્રવાસનો સમય 8 કલાકનો નિર્ધારિત રહેશે. સવારે 8:15 થી સાંજે 4.45 સુધીમાં શહેરનાં વિવિધ 14 […]

માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને નવરાત્રી દરમિયાન મળશે મોટી ભેટ, મળશે આ વૈભવી સુવિધાઓ

શ્રીનગર:  નવરાત્રિમાં માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થે આવતા યાત્રાળુઓને મોટી ભેટ મળશે. જમ્મુના કટરા ખાતે રૂ.15.5 કરોડના ખર્ચે નિર્માણાધીન અત્યાધુનિક સ્કાયવોક ફ્લાયઓવરનું ઓક્ટોબરમાં નવરાત્રિ દરમિયાન માતા વૈષ્ણોદેવી ગુફા મંદિરના ભક્તોને લોકાર્પણ કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા શહેરના ત્રિકુટા પહાડોમાં માતા વૈષ્ણો દેવી ભવનનું ગર્ભગૃહ આવેલું છે અને દર વર્ષે દેશ-દુનિયામાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગુફાના દર્શન કરે […]

નવરાત્રિ દરમિયાન શરીરમાં આવે છે નબળાઈ,તો ખાઓ આ 5 ફળ, શરીર રહેશે ઉર્જાવાન

નવરાત્રીનું વ્રત શરૂ થઈ ચુક્યું છે. આ દરમિયાન ભક્તો મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ કરે છે. ઉપવાસ કરવાથી શરીરનું વજન ઘણું ઓછું થાય છે. સાથે જ કેટલાક લોકો વજન ઘટાડવા માટે ઉપવાસ પણ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ વજન ઘટાડવા માટે ઉપવાસ કરી રહ્યા છો, તો ભારે ખોરાક ખાવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code