1. Home
  2. Tag "navratri"

પરંપરાગત ગરબાઓ સાથે આ નવારત્રીમાં માટીના ડિઝાઈનર ગરબાઓ બન્યા લોકોનું આકર્ષણ

આ નવરાત્રીમાં ઘરો અને પંડાલમાં માટીના ડિઝાઈનર ગરબા જોવા મળ્યા માટીના ડિઝાઈનર ગરબાઓનો ક્રેઝ વધ્યો આજે નવરાત્રીનું છેલ્લુ નોરતું છે નવેનવ દિવસ ખેલૈયાઓ ગરબે ઝૂમતા જોવા મળ્યા આ સાથે સાથે માતાની પુજા અર્ચના પણ કરી, ઠેર ઠેર ગરબીઓ સ્થાપિત કરવામાં આવી જો કે આ વખતે દરેક પંડાલો અને ઘરોમાં ડિઝાઈનર ગરબાઓ વધુ જોવા મળ્યા છે, […]

નવરાત્રીઃ-આસો સુદ આઠમના દિવસે પાવાગઢ શક્તિપીઠ ખાતે શ્રદ્ધાળુઓનો ભારે જમાવડો

પાવગઢમાં આઠમના દિવસે ભક્તોની ભીડ લાખો લોકો માતાના દર્શનાર્થે આવ્યા 2 લાખ જેટલા શ્રધ્ધાળુંઓએ દર્શનનો લાભ લીઘો વડોદરાઃ- દેશમાં નવલી નવરાત્રીનો મહિલા પૂર્ણ થવાને આરે છે,ત્યારે માતાના દર્શન માટે ઠેર ઠેર મંદિરોમાં ભક્તોનો ભારે જમાવડો થઈ રહ્યો છે, ગુજરતાના સુપ્રસિદ્ધ યાત્રાઘામ અવા પાવગઠ શક્તિપીઠ ખાતે લાખો શ્રદ્ધાળુંઓએ હાજરી આપી માતાના દર્શન કરવાનો લ્હાવો લીધો છે, […]

અમદાવાદમાં નવરાત્રીના પ્રારંભ સાથે બજારોમાં હૈયેહૈયું દળાય એવી ભીડ, વેપારીઓ ખૂશખૂશાલ

અમદાવાદઃ દિવાળીના પર્વને હવે મહિનો પણ બાકી નથી રહ્યો ત્યાં બજારોમાં ઘરાકી નિકળતા વેપારીઓ પણ ખૂશખૂશાલ બન્યા છે.  બજારોમાં લાંબા સમય બાદ રોનક પાછી આવી છે અને કોરોના કાળ પછી ધીરે ધીરે સેટ થઇ રહેલા બજારોમાંથી મંદી હવે દૂર થઇ હોય તેમ લાગી રહ્યું છે. તમામ વેપારીઓ માની રહ્યા છે કે જો આવી તેજી દિવાળી […]

શેરી ગરબાઓની રમઝટમાં યુવતીઓના ફેવરીટ બન્યા ઘરારા સ્ટાઈલ ક્લોથવેર, જે આપે છે આકર્ષક અને ડ્રેડિશનલ લૂક

શેરી ગરબાઓમાં ઘરારા સ્ટાઈલ ક્લોથવેરનો ટ્રેન્ડ અવનવી પ્રિન્ટ અને વર્કના ઘરારા સ્ટાઈલ કપડા આપે છે ટ્રડિશનલ લૂક ગઈકાલથી નવલી નવરાત્રીનો આરંભ થઈ ચૂક્યો છે. કોરોનાની સ્થિતિને જોતા આ વર્ષે પણ વધુ સંખ્યામાં ગરબાનું આયોજન કરવાની પરવાનગી નથી, મર્યાદીત સંખ્યામાં માત્ર શએરી ગરબાઓને ઠૂટ આપવામાં આવી છે ત્યારે આવી સ્થિતિમાં યુવતીઓ ચળીયા ચોળીને બાદ કરતા ઘરારા […]

નવરાત્રીમાં ચણિયાચોળીની ડિમાન્ડ ઘટી, આ વખતે વિદેશથી પણ ચણિયાચોળીના ઓર્ડર મળ્યા નહીં

અમદાવાદઃ રાજ્યમાં નવરાત્રી પર્વનું વિશેષ મહાત્મય છે. આજથી  મા જગદંબાની આરધાના કરવાનું પર્વ નવલા નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો  છે, ગરબામાં આ વર્ષે સરકાર દ્વારા શેરી ગરબામાં 400 લોકોની સંખ્યા સાથે છૂટ આપવામાં આવી છે. આ વખતે પાર્ટી પ્લોટ્સ કે કલબોમાં ગરબા યોજાવાના નથી. માત્ર સોસાયટીઓમાં જ શેરી ગરબા યોજાશે. અમદાવાદના લો-ગાર્ડન વિસ્તારમાં ચણિયાચાળી બજારમાં ઘરાકી […]

ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન કોમર્શિયલ ગરબા નહીં યોજી શકાયઃ ગૃહરાજ્ય મંત્રી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. જો કે, ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને સરકારે 400 વ્યક્તિઓની છૂટ સહિતના નિયમો સાથે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે બીજી તરફ કોમર્શિયલ ગરબા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારની કેબિનેટની […]

નવરાત્રી દરમિયાન પાવાગઢમાં તળેટીથી માચી સુધી ખાનગી વાહનો લઈ જવા પર પ્રતિબંધ

વડોદરાઃ નવરાત્રીનું પર્વ એટલે માતાજીની આરાધનાનું પર્વ, નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર અને પાવાગઢમાં મહાકાળીના મંદિરમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. કોરોના કાળ બાદ પ્રથમ વખત ભક્તો નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં મા મહાકાળીના દર્શન કરી શકશે. કોરોના મહામારી બાદ આ વર્ષ પાવાગઢની મહાકાળીના દર્શન કરી શકાશે. આવતીકાલ ગુરૂવારથી શરૂ થતી નવરાત્રિમાં પાવાગઢ જનારા યાત્રાળુઓ પર […]

નવરાત્રિઃ યુવતીઓની છેડતી કરનારા રોમિયોને ઝડપી લેવા માટે પોલીસે બનાવી શી-ટીમ

અમદાવાદઃ રાજ્યમાં કેટલીક છુટછાટ સાથે રાજ્ય સરકારે શેરી ગરબાને મંજૂરી આપી છે. બીજી તરફ યુવાધન પણ નવરાત્રિની ઉજવણીની ખરીદીમાં વ્યસ્ત બન્યું છે. બીજી તરફ મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ એક્શન પ્લાન ધડી દીધો છે. ગરબા સ્થળો ઉપર રોમિયોને પકડવા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં વોચ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર શેરી ગરબામાં 400 લોકો હાજર રહી શકશે તેવી […]

નવરાત્રીને લીધે ફુલ બજારમાં તેજી, ગુલાબનો ભાવ પ્રતિકિલોએ 300એ પહોંચ્યો

અમદાવાદઃ થોડા દિવસ પહેલા એવી સ્થિતિ હતી કે, ફુલ બજારમાં વ્યાપક મંદી હતી. ફુલોના પુરતા ભાવ ન મળવાને કારણે ખેડુતો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. હવે નવરાત્રી મહોત્સવ આવતાંની સાથે સાથે ફૂલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા આઠ દિવસમાં ફૂલોના ભાવમાં રૂ.100નો વધારો થયો છે. તહેવારો આવતાની સાથે ફૂલ માર્કેટમાં તેજી આવી છે. માર્કેટમાં ફૂલોની આવક […]

નવરાત્રીના ગરબા સ્થળે રોમિયોની કનડગત સામે મહિલા પોલીસને ટ્રેડિશનલ ડ્રેસમાં તૌનાત કરાશે

અમદાવાદઃ નવરાત્રીના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે, આ વર્ષે સોસાયટીઓમાં અને શેરી ગરબાને મંજુરી આપવામાં આવી છે. પણ પાર્ટીપ્લોટ્સ કે કલબોમાં ગરબાને મંજુરી આપવામાં આવી નથી. સોસાયટીઓમાં 400 લોકો સાથે ગરબાનું આયોજન કરી શકાશે. આ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે પણ તૈયારીઓ કરી લીધી છે. નવરાત્રિમાં પોતાની શેરી કે સોસાયટીમાંથી મિત્રો કે અન્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code