1. Home
  2. Tag "navratri"

નવરાત્રીમાં ગરબે ઘૂમ્યાં બાદ ભૂખ્યા થયા હોય તો ચિંતા ન કરતા, હોટલ-રેસ્ટોરાં મધરાત બાદ ખૂલી રહેશે

અમદાવાદઃ નવરાત્રિ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રાજ્યભરમાં નવરાત્રિનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે. ખેલૈયાઓએ આ વખતે ખૂબ જ તૈયારીઓ કરી છે. રાજ્ય સરકારે પણ અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિ સહિત રાજ્યમાં સાત જિલ્લાનાં 11 સ્થળ પર શેરીગરબાની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ખેલૈયાઓને ખુશ કર્યા છે નવરાત્રિના નવ દિવસ લોકો […]

જૂનાગઢની પ્રાચીન ગરબીમાં હિન્દુ-મુસ્લિમ બાળાઓ સાથે ગરબે ધૂમે છે

અમદાવાદઃ નવરાત્રિના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને યુવાનો નવરાત્રિની ઉજવણીની તૈયારીઓમાં જોતરાયાં છે. દરમિયાન જૂનાગઢમાં પ્રાચીન ગરબીમાં માત્ર હિન્દુ જ નહીં પરંતુ મુસ્લિમ બાળાઓ પણ ગરબે રમીને માતાજીના આરાધના કરે છે. આ ગરબીને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. હાલ બાળાઓને ગરબાની તૈયારી કરાવવામાં આવી રહી છે. નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો […]

આવી રહી છે નવલી નવરાત્રી – નોરતાના નવે 9 દિવસ વાસ્તુને લગતી આ બાબતોનું રાખો ધ્યાન

નવરાત્રીમાં વાસ્તુનું પણ રાખો ધ્યાન સારા કાર્યો નવરાત્રી બાદ કરવામાં આવે છે હવે 4 દિવસ બાદ નવલી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે ત્યારે આ દિવસો દરમિયાન ઘણા કાર્યો કરવામાં આવતા નથી આ તહેવારમાં દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવ દિવસના ઉપવાસ રાખવામાં આવે છે, માતાની પૂજા કરવામાં આવે છે, પરંતુ આ દરમિયાન કેટલીક બાબતોનું પણ […]

ખેલૈયાઓ આનંદો, ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન રાતના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે,

અમદાવાદઃ નવરાત્રિના રૂડા પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે નવરાત્રિ મહોત્સવમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર છૂટ આપતો મહત્વનો નિર્ણય કર્યો છે. હવે નવરાત્રીના નવ દિવસ દરમિયાન લાઉડ સ્પીકર 12 વાગ્યા સુધી વગાડી શકાશે. જેના પગલે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે. જોકે હોસ્પિટલ, કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસનો 100 મીટર […]

નવરાત્રિ : આ પ્રકારનું ભોજન નવ દિવસ ન કરતા, નહીં તો માતાજી થઈ જશે નારાજ

શારદીય નવરાત્રીનો 26 સપ્ટેમ્બર 2022થી પ્રારંભ થઈ રહ્યો છે.આ નવ દિવસો દરમિયાન મંદિરો, ઘરો અને ભવ્ય પંડાલોમાં કળશની સ્થાપના કરવામાં આવશે અને માતા રાનીની પૂજા કરવામાં આવશે. તો આ દિવસોમાં આ પ્રકારનું ભોજન ભૂલથી ન કરતા અને આ બાબતોનું રાખજો ધ્યાન. હિંદુ પુરાણોમાં કહેવામાં આવેલી વાર્તા અનુસાર, જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થઈ […]

નવરાત્રીમાં માતાજીને અર્પણ કરો આટલી વસ્તુઓ, માતાજી થશે પ્રસન્ન

માતાજીની ઉપાસનાથી સકારાત્મકતા પ્રાપ્ત થાય છે નવે નવ દિવસ માતાજીને  ખાસ વસ્તુઓનું અર્પણ કરો હાલ 26 સપ્ટેમ્બરથી નવલી નવરાત્રી શરુ થઈ રહી છે, ત્યારે  હવે માતાજીની આરધના અને ઉપાસનામાં લોકો જોતરાઈ રહ્યા છે આ સાથે સજ ગરબાની રમઝટ પણ બોલાવાની ભરપુર તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે હવે માતાજીને અર્પણ કરવામાં આવતી વસ્તુઓને લઈને કેટલીક ખાસ […]

નવરાત્રીમાં આ પ્રકારનું ફુડ તમને ખુબ પસંદ આવશે,આજે જ જાણો તેને બનાવવાની રીત

ભારતમાં તહેવારનો સમય એટલે કે મીઠાઈ અને અનેક પ્રકારની વાનગીઓ બનાવવા માટેનો શ્રેષ્ઠ સમય, એટલે કે એકબીજાને સારી સારી વાનગીઓ ખવડાવીને સંબંધોમાં મીઠાસ ભરવાનો સમય, આવામાં હવે આગામી થોડા દિવસમાં નવરાત્રી આવી રહી છે ત્યારે આ દિવસોમાં આ પ્રકારનું ફુડ તમને ખુબ પસંદ આવશે. જો વાત કરવામાં આવે ટીક્કીની તો રાજમા, અને સોયા ટીક્કી લોકોને […]

નવરાત્રિના ઉપવાસ દરમિયાન સાબુદાણાની ખીચડી ખાવાથી મળશે આ ફાયદા

આ વખતે નવરાત્રિ 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે.આ દરમિયાન ઘણા લોકો ઉપવાસ રાખે છે.ઉપવાસ દરમિયાન ઉર્જાવાન રહેવા માટે તમે સાબુદાણાની ખીચડીને આહારમાં સામેલ કરી શકો છો. તે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ખૂબ જ હેલ્ધી પણ છે. આવો જાણીએ સાબુદાણાની ખીચડી ખાવાના ફાયદા. સાબુદાણામાં આયર્ન, વિટામિન બી6 અને કોપર ભરપૂર […]

અમદાવાદમાં નવરાત્રિ પૂર્વે ખેલૈયાઓમાં ઉત્સાહ, ચણિયા ચોળી સહિત ચિજ-વસ્તુની ખરીદી

અમદાવાદઃ નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં નવરાત્રીની આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખેલૈયાઓએ ખરીદી પણ શરૂ કરી દીધી છે. આ વખતે બજારોમાં મોંઘવારીનો માર ચણિયાચોળી સહિત અનેક ચીજવસ્તુઓ પર દેખાઈ રહ્યો છે. કપડા અને ઓર્નામેન્ટ્સથી લઈને દરેક ચીજવસ્તુઓના ભાવમાં 15થી 20 ટકાનો ભાવ વધારો […]

નવરાત્રિ મહોત્સવ ઉપર વરસાદના વાદળ ઘેરાયાં, ચોમાસુ લંબાવવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતના અનેક શહેરો અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ બે વર્ષ કોરોનાને કારણે નવરાત્રિ નહીં ઉજવી શકેલા ગરબા રસીયાઓ નવરાત્રિની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે અને નવરાત્રિને લઈને અત્યારથી જ આગોતરુ આયોજન કરી રહ્યાં છે. બીજી તરફ આ વર્ષ નવરાત્રિ મહોત્સવ ઉપર સંકટના વાદળ ઘેરાયાં છે અને નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની શકયતાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code