1. Home
  2. Tag "navratri"

નવરાત્રિમાં આજે કરો માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો વિધિ અને ઉપાય

આજે શારદીય નવરાત્રીનો બીજો દિવસ છે.નવરાત્રીના બીજા દિવસે દેવીના બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.મા બ્રહ્મચારિણને જ્ઞાન, તપ અને વૈરાગ્યની દેવી કહેવામાં આવે છે.તેમની સાધના અને ઉપાસના દ્વારા જીવનની દરેક સમસ્યા, દરેક સંકટ દૂર થઈ શકે છે. માતા બ્રહ્મચારિણીની પૂજા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.જો કોઈની કુંડળીમાં ચંદ્ર નબળો પડવાને કારણે કોઈ […]

અમદાવાદના GIDC ગ્રાઉન્ડ પર CMની ઉપસ્થિતિમાં નવરાત્રિ પર્વનો દબદબાભેર કરાયો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતભરમાં નવલી નવરાત્રિનો પ્રારંભ રંગેચંગે થયો છે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા રાજ્ય સરકારનો નવરાત્રિ મહોત્સવ 2022  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અમદાવાદના વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકારનો નવરાત્રિ મહોત્સવ યોજાયો છે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં માઁ આદ્યશકિતની થીમ પર ગરબા યોજવામાં આવ્યા છે. મુખ્યમંત્રી દ્વારા […]

નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢ, અંબાજી, અને ચાટિલામાં મા ચામુંડાના દર્શ માટે લોકોની ભીડ ઉમટી

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિના પ્રારંભ સાથે શક્તિપાઠ ગણાતા પાવાગઢ, અંબાજી, બહુચરાજી, અને ચોટિલામાં ચામુંડા માતાજીના મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. નવરાત્રિમાં શક્તિની આરાધનાનો મહિમા અનેરો છે. અમદાવાદમાં વહેલી સવારથી ભદ્રકાલી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. નવરાત્રીના નવ દિવસ માતાજીને ખાસ રંગીન વસ્ત્રોનો શણગાર કરવામાં આવશે. જેમાં સિંહ, હંસ, નંદી સહિત વિવિધ સવારીનો […]

નવરાત્રીને લઈને રેલ્વે વિભાગે યાત્રીઓ માટે ખાસ ભોજનની વ્યવસ્થા કરી – યાત્રીઓને ટ્રેનમાં મળશે ફરાળી ભોજન

હવે ટ્રેનમાં યાત્રીઓને ફરાળી ભોજન પણ મળશે રેલ્વે વિભાગે નવરાત્રીને લઈને ખાસ વ્યવસ્થા કરી આજથી નવરાત્રીનો આરંભ થી ચૂક્યો છે ત્યારે આ નવ દિવસ ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે જ્યઆરે યાત્રીઓ નવ દિવસ દરમિયાન ટ્રેનમાં યાત્રા કરતા હો. ત્યારે તેમને ભોજનની અગવડ પડતી હોય છે જો કે હવે ઈન્ડિયન રેલ્વે વિભઆહે નવરાત્રીમાં ઉપવાસ કરતા […]

પહેલા નોરતે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી,માતા વૈષ્ણ દેવીના દરબારમાં જય માતા દીના નાદ ગુંજી ઉઠ્યા

શ્રીનગર:આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે.સવારથી જ દેશભરના મંદિરોમાં ભક્તોની ભીડ જામવા લાગી હતી.આજથી શરૂ થતા નવરાત્રિ પર્વમાં નવ દિવસ સુધી મા દુર્ગાના નવ શક્તિ સ્વરૂપોની આરાધના કરવામાં આવશે. મા દુર્ગાની પૂજા કરવાથી ન માત્ર નવી ઉર્જા આવે છે, પરંતુ પર્યાવરણમાં સકારાત્મકતા પણ આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે કટરામાં માતા વૈષ્ણ દેવીના દરબારમાં મોટી સંખ્યામાં […]

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ,જાણો શા માટે ઉજવીએ છીએ નવ દિવસનો તહેવાર, કઈ દેવીઓની પૂજા કરવામાં આવે છે

હિન્દુ ધર્મમાં ઘણા વ્રત અને તહેવારો ઉજવવામાં આવે છે.આ તહેવારો અને વ્રતનું વિશેષ મહત્વ છે.હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે.આમાંનો સૌથી મહત્વનો તહેવાર છે નવરાત્રી.નવરાત્રી એ દેવી માતા સાથે સંકળાયેલો તહેવાર છે, જેમાં 9 દિવસ સુધી માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.પ્રથમ દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે અને માતાને ઘરના મંદિરમાં બિરાજમાન […]

નવરાત્રીમાં આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ

નવરાત્રી કે જે ગુજરાતીઓનો ખાસ કરીને હિંદુઓનો સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે.આ દિવસે મોટાભાગના લોકો ઉપવાસ રાખતા હોય છે અને ભગવાન પૂજા આરાધના કરતા હોય છે, કેટલાક લોકો પોતાના ઘરે ઘરમાં માતાજીના માંડવાની સ્થાપના પણ કરતા હોય છે. તો આ દિવસોમાં લોકોઆ આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ. જો સૌથી પહેલા વાત કરવામાં આવે […]

નવરાત્રિ પહેલા ઘરના મંદિરને આ રીતે કરો સાફ

શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી શરૂ થઈ રહી છે.આ નવ દિવસોમાં, લોકો દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે તેમના ઘરોમાં ધાર્મિક વિધિઓ સાથે પૂજા કરે છે.તહેવારોની સિઝનમાં સ્વચ્છતા પર પણ ખૂબ ધ્યાન આપવામાં આવે છે, માત્ર ઘર જ નહીં મંદિરની પણ સફાઈ કરવી જરૂરી છે.કારણ કે ઘરના મંદિરમાં અગરબતીની રાખ, ટુકડા, લાઇટ, સળગવાના નિશાન […]

અમદાવાદમાં નવરાત્રી પહેલા ટ્રેડિશનલ કપડા માટે બજારોમાં ઉમટી ભીડ

અમદાવાદ:ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર આવે અને તેની અસર બજારો પર જોવા ન મળે તેવું તો ભાગ્ય જ જોવા મળે,નવરાત્રી આવતીકાલે જ છે ત્યારે બજારોમાં ચણીયાચોલી- અને ટ્રેડિશનલ કપડાની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ખરીદી કરવા આવે લોકોને પુછવામાં આવતા લોકોએ જણાવ્યું કે ઘણા લાંબા સમય પછી સારી રીતે નવરાત્રી ઉજવવાનો સમય આવ્યો […]

કોંગ્રેસના પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારાર્થે નવરાત્રીમાં ગુજરાત આવશે, મહિલા સંમેલનને સંબોધશે

અમદાવાદ:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત નવરાત્રી દરમિયાન ચૂંટણી પંચ દ્વારા કરાય એવી શક્યતા છે. દિલ્હીના નેતાઓના ચૂંટણી પ્રચારાર્થે ગુજરાતના આંટોફેરા પણ વધી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પ્રિયંકા ગાંધી પણ નવરાત્રી દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મધ્ય ગુજરાતના આણંદમાં મહિલાઓની વિશાળ સભા તેમજ વડોદરામાં રોડ શો અને નવરાત્રીના ગરબાના કાર્યક્રમમાં પણ પ્રિયંકા ગાંધી હાજર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code