1. Home
  2. Tag "Naxalism"

અમે 31 માર્ચ 2026 પહેલા દેશને નક્સલવાદના સંકટમાંથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છીએ: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નક્સલવાદીઓને અપીલ કરી છે કે, તેઓ વહેલી તકે પોતાના હથિયાર હેઠા મૂકી મોદી સરકારની શરણાગતિની નીતિ અપનાવીને મુખ્ય પ્રવાહમાં જોડાય. કેન્દ્રીય ગૃહમંત્રીએ ‘એક્સ’ પર પોતાની પોસ્ટમાં કહ્યું કે કોબરા કમાન્ડો અને છત્તીસગઢ પોલીસે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં વિવિધ ઓપરેશનમાં આધુનિક હથિયારો અને વિસ્ફોટક સામગ્રી સાથે 22 કુખ્યાત […]

નક્સલવાદથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યામાં ઘટાડો થયોઃ અમિત શાહ

નવી દિલ્હીઃ નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 12 થી ઘટીને છ થઈ હોવાનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર નક્સલવાદ પ્રત્યે નિર્દય અભિગમ અપનાવીને અને સર્વાંગી વિકાસ માટે અથાક મહેનત કરીને “મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ ભારત”નું નિર્માણ કરી રહી છે. તેમણે કહ્યું […]

31 માર્ચ 2026 પહેલા દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરીશુંઃ અમિત શાહ

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ 31 નક્સલીઓને ઠાર માર્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તેને ભારતને નક્સલમુક્ત બનાવવા તરફ સુરક્ષા દળોની મોટી સફળતા ગણાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ‘X’ પરની એક પોસ્ટમાં માહિતી આપી હતી કે ભારતને નક્સલ મુક્ત બનાવવાની દિશામાં, સુરક્ષા દળોએ છત્તીસગઢના બીજાપુરમાં મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં, […]

ભારતમાં આજે નક્સલવાદ તેના અંતિમ શ્વાસ લઈ રહ્યું છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં એન્કાઉન્ટર દરમ્યાન 14 નક્સલીઓ માર્યા ગયા બાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા દળોના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, આ નક્સલવાદ માટે બીજો મોટો ફટકો છે. આપણા સુરક્ષા દળોએ નક્સલ મુક્ત ભારત બનાવવા તરફ મોટી સફળતા મેળવી છે. ગૃહમંત્રીએ એક પોસ્ટમાં કહ્યું, “નક્સલવાદને બીજો મોટો ફટકો”. આપણા સુરક્ષા દળોએ ઓડિશા-છત્તીસગઢ સરહદ […]

2026 સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે ખતમ કરી દઈશુંઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ડાબેરી ઉગ્રવાદ (એલડબલ્યુઇ) પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને તેલંગાણાના મુખ્યમંત્રી, બિહારના ઉપમુખ્યમંત્રી અને આંધ્રપ્રદેશના ગૃહમંત્રી સામેલ થયા હતા. આ બેઠક દરમિયાન વિવિધ મંત્રાલયોના કેન્દ્રીય મંત્રીઓ, જેઓ એલડબ્લ્યુઇ-અસરગ્રસ્ત વિસ્તારોમાં વિકાસ કાર્યોને વેગ આપવા માટે […]

યુદ્ધ, ઉગ્રવાદ અને નક્સલવાદથી વધારે લોકો માર્ગ દૂર્ઘટનાઓમાં જીવ ગુમાવે છેઃ નિતિન ગડકરી

કેન્દ્રીય મંત્રીએ માર્ગ અકસ્માતની ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરી એક વર્ષમાં માર્ગ અકસ્માતમાં 1.5 લાખથી વધારે વ્યક્તિના મોત નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ભારતમાં યુદ્ધ, ઉગ્રવાદ અને નક્સલવાદથી પણ વધારે લોકો માર્ગ દૂર્ઘટનાઓમાં પોતાનો જીવ ગુમાવે છે. એફસીસીઆઈ રોડ સેફ્ટી એવોર્ડસ એન્ડ કોન્કલેવ 2024માં તેમણે વધુમાં જણાવ્યું […]

ચૂંટણી પહેલા નક્સલવાદ પર મહાપ્રહાર, છત્તીસગઢ એન્કાઉન્ટરમાં 6 નક્સલીઓ ઠાર

બીજાપુર: લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢના બીજાપુરમાં જવાનો અને નક્સલીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ છે. આ અથડામણમાં જવાનોએ ગોળીબાર કરતા 6 નક્સલીઓ ઠાર થયા છે. આ ઘટનાની પુષ્ટિ એસપી જીતેન્દ્રકુમાર યાદવે કરી છે. છત્તીસગઢના બીજાપુરના બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષાદળોની ટીમમાં કોબરા 210, 205 અને સીઆરપીએફ 229 બટાલિયન […]

નક્સલવાદને બરબાદ કરવા સરકારનો મોટો પ્લાન, કેન્દ્રીય એજન્સીને સોંપવામાં આવી મહત્વની જવાબદારી: સૂત્ર

નક્સલવાદ થશે બરબાદ નક્સલવાદીઓને મળશે સજા સરકારે બનાવ્યો મોટો પ્લાન દિલ્હી :નક્સલવાદ અને નક્સલવાદીઓ કે જે બંન્ને દેશ માટે મોટી સમસ્યા છે, નક્સલવાદી એ લોકો છે કે જેને દેશની સરકાર નથી ગમતી અને દેશના જવાનો પણ નથી ગમતા, અને તે માટે તેઓ હંમેશા સરકાર વિરોધી અને સેના પર હૂમલાના પ્રયાસો કરતા રહે છે, પણ હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code