1. Home
  2. Tag "NCC cadets"

દિલ્હીની પરેડમાં ભાગ લઈને પરત ફરેલા NCC કેડેટ્સનો રાજભવનમાં એટહોમ સમારોહ યોજાયો

ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ એન.સી.સી. ગુજરાતના શ્રેષ્ઠ કેડેટ્સનું સન્માન કર્યું હતું. નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ પરેડમાં ભાગ લેનાર ગુજરાત એન.સી.સી.ના કેડેટ્સના સન્માનમાં રાજભવનમાં ‘એટ હૉમ’  સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, દેશભક્તિ અને અનુશાસનમાં ઓતપ્રોત એન.સી.સી.ના છાત્રો ભારતની સંપત્તિ છે. એન.સી.સી.ના માધ્યમથી દેશસેવામાં પ્રવૃત્ત યુવાનોને તેમણે અભિનંદન આપ્યા હતા. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, એન.સી.સી. […]

ગણતંત્ર દિવસની પરેડને લાગ્યું કોરોનાનું ગ્રહણ,પ્રોટોકોલ સાથે માત્ર 24 હજાર લોકો જ સામેલ થશે

ગણતંત્ર દિવસની પરેડને લાગ્યું કોરોનાનું ગ્રહણ પ્રોટોકોલ સાથે માત્ર 24 હજાર લોકો જ સામેલ થશે દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં સતત બીજી વખત પ્રજાસત્તાક દિવસ કોરોના મહામારીના પડછાયા હેઠળ ઉજવવામાં આવશે.જ્યાં ગયા વર્ષની જેમ આ વર્ષે આ ઘટના કોરોના વેવ વચ્ચે બની છે.હવે આ સમારોહ એવા સમયે થશે જ્યારે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.આ સમય દરમિયાન […]

કારગીલ સરહદ ઉપર તૈનાત જવાનોને ગુજરાતમાંથી NCC કેડેટસ 25 હજાર શુભેચ્છા કાર્ડ મોકલશે

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ NCC ડાયરેકટોરેટ ગુજરાતના NCC કેડેટસની ભારતીય સેનાના જવાનો પ્રત્યેની કૃતજ્ઞતા અને રાષ્ટ્રભક્તિ ભાવનાની આગવી સંવેદના રૂપે ‘કારગીલના વીરોને ગુજરાતનો આભાર’ અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. NCC ડાયરેકટરેટ ગુજરાતના વડા મેજર જનરલ અરવિંદ કપૂરની પ્રેરણાથી ‘‘એક મૈં સો કે લિયે’’ અભિયાન ગુજરાત સ્થાપના દિવસ 1લી મે 2021 શરૂ કરવામાં આવ્યું હતું.  આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code