1. Home
  2. Tag "nda"

અખિલેશ યાદવે ઈન્ડી ગઠબંધનની સરકાર બનાવવાની આશા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ગુરુવારે ઈન્ડી ગઠબંધનની સરકાર બનાવવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, લોકશાહીમાં જ્યારે ગણતરી થાય છે ત્યારે આશા અને અપેક્ષાનો ક્યારેય અંત આવતો નથી. ઈન્ડી ગઠબંધન બહુમતીથી દૂર છે, કારણ કે તેના ખાતામાં 234 બેઠકો આવી છે. લોકસભામાં બહુમતી માટે 272 બેઠકો જરૂરી છે. જો કે […]

NDAની બેઠકમાં નીતિશ કુમાર એવું શું બોલ્યા કે નક્કી થઇ ગયું કે તેઓ ભાજપની સાથે જ રહેવાના છે

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. NDAએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. સૂત્રોએ આ માહિતી આપી છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએના સાથી પક્ષો 7 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવાના છે, જ્યાં તેઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. જો આમ થશે તો જવાહરલાલ નેહરુ […]

વડાપ્રધાન મોદીને અભિનંદન, તેમની નીતિઓ દેશ માટે શ્રેષ્ઠ સાબિત થશેઃ બાબા રામદેવ

યોગ ગુરુ બાબા રામદેવે એનડીએને જીત માટે અભિનંદન પાઠવ્યા છે. વડા પ્રધાનને અભિનંદન આપતા બાબા રામદેવે કહ્યું કે પીએમ મોદીનો ત્રીજો કાર્યકાળ પણ નોંધપાત્ર રહેશે. PMની નીતિઓ દેશ માટે શ્રેષ્ઠ સાબિત થશે. એટલું જ નહીં, બાબા રામદેવે એમ પણ કહ્યું કે પીએમ મોદીના વિઝન હેઠળ ભારત દુનિયાભરના દેશોનું નેતૃત્વ પણ કરશે. મને વિશ્વાસ છે…: બાબા […]

NDA ના ઘટક દળોએ નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે પસંદ કર્યા

નવી દિલ્હીઃ18મી લોકસભા માટે સંપન્ન થયેલી ચૂંટણી અને તેના પરિણામ આવી ગયા બાદ સરકાર રચવાની કવાયત રૂપે એનડીએના ઘટક દળોની બેઠક પ્રધાનમંત્રીના નિવાસસ્થાને મળી હતી. આ બેઠકમાં એનડીએના ઘટક દળોએ નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે.  એ અંગેનો પ્રસ્તાવ પણ સર્વ સંમતિથી પસાર કર્યો છે. આ બેઠકમાં ઘટક દળોએ તેમનો સમર્થન પત્ર પણ […]

ડબલ એન ઈફેક્ટ સાથે પીએમ મોદીના આગામી પાંચ વર્ષ નહીં હોય આસાન, જાણો ક્યાં પડકારોનો કરવો પડશે સામનો?

નવી દિલ્હી: નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએને 400થી વધારે બેઠકો મળી શકી નહીં. ઈન્ડિયા ગઠબંધને હાલની ચૂંટણીમાં શાનદાર દેખાવ કર્યો છે અને પોતાના લક્ષ્ય 295ની નજીક પહોંચ્યુ છે. કેન્દ્રમાં એનડીએની સરકાર બનવાની છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજીવાર સરકાર બનાવશે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આગામી પાંચ વર્ષ સરકાર ચલાવવી મોટો પડકાર હશે. ગઠબંધનની સરકાર ચલાવવી […]

‘મોદી ત્રીજી વખત PM નથી બની રહ્યા…’, સંજય રાઉતનો દાવો

મુંબઈઃ લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ જાદુઈ બહુમતીનો આંકડો પાર કરી ગયો છે અને સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિ એલાયન્સે પણ સરકાર બનાવવાની આશા છોડી નથી. ગઠબંધનના તમામ નેતાઓ બહુમતીનો આંકડો મેળવવામાં સતત વ્યસ્ત છે. દરમિયાન, શિવસેના ઉદ્ધવ જૂથના વરિષ્ઠ નેતા સંજય રાઉતે […]

નરેન્દ્ર મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે!

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે (5 જૂન, 2024) બીજેપીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ની બેઠક બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન પીએમ મોદી સરકારની રચના માટે સમર્થનનો પત્ર રાષ્ટ્રપતિ મુર્મુને સોંપી શકે છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, NDA સાંસદોની બેઠક શુક્રવારે બપોરે 2.30 વાગ્યે સંસદભવનમાં […]

દિલ્હીમાં NDA અને ઈન્ડી ગઠબંધનની મહત્વની બેઠક મળશે, આગળની રણનીતિ તૈયાર કરાશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કેન્દ્રમાં સરકાર બનાવવાની કવાયત તેજ બની છે. ભાજપના નેતૃત્વમાં એનડીએને બહુમતી મળી છે. પરંતુ સત્તાની ચાવી ટીડીપીના ચીફ એન ચંદ્રબાબુ નાયડુ અને બિહારના સીએમ નીતિશકુમારના હાથમાં છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળી નથી. બુધવારે દિલ્હીમાં કોંગ્રેસ ટીએમસી અને આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી ગઠબંધન ઈન્ડીની બેઠક મળશે.  […]

સવારના મહત્વાના સમાચારઃ પ્રથમવાર ગઠબંધનની સરકારનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થશે અનુભવ

લોકસભાની ચૂંટણી બાદ આજે એનડીએ અને ઈન્ડી ગઠબંધનની બેઠક મળશે… આગળની રણનીતિ તૈયાર કરાશે… પ્રથમવાર ગઠબંધનની સરકારનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થશે અનુભવ… ભાજપાના મહત્વના એજન્ડાને અસર થવાની શકયતાઓ… દિલ્હીમાં કેન્દ્રીય રાજકારણ ગરમાયું, એનડીએની બેઠકમાં ભાગ લેવા માટે નીતિશકુમાર અને ચિરાગ પાસવાસ રાજધાની પહોંચ્યાં… લોકસભા ચૂંટણીના પરિણામ બાદ નરેન્દ્ર મોદી દુનિયાભારમાંથી શુભેચ્છાઓ મળી… માલદીવ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ […]

ત્રીજી ટર્મમાં દેશ મોટા નિર્ણયોનો નવો અધ્યાય લખશે: PM મોદી

લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ કાર્યાલય પહોંચ્યા. જ્યાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું. સંબોધનની શરૂઆત ‘ભારત માતા કી જય’ અને ‘જય જગન્નાથ’થી કરી. PM મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા વિજય માટે દેશવાસીઓનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, ત્રીજી ટર્મમાં દેશ મોટા નિર્ણયોનો નવો અધ્યાય લખશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code