1. Home
  2. Tag "nda"

લોકસભામાં 64 સાંસદ ધરાવતા 12 રાજકીય પક્ષો ઉપર NDA અને વિપક્ષી એક્તાની નજર

દેશમાં આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપને પરાસ્ત કરવા માટે કોંગ્રેસ, મમતા બેનર્જી અને નીતિશ કુમાર સહિતના નેતાઓ વિપક્ષને એકત્ર કરી રહ્યાં છે. તેમજ તાજેતરમાં જ વિપક્ષી એકતાની બેંગ્લોરમાં મીટીંગ મળી હતી. જેમાં 26થી વધારે રાજકીય પક્ષો મળ્યાં હતા. તેમજ […]

કેરળ અને બંગાળમાં પરસ્પર વિરોધી પક્ષો સત્તા માટે બેગલુરુમાં હાથ મિલાવી રહ્યા છેઃ મોદી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને હવે એકાદ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકીય પક્ષોએ ગઠબંધનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બેંગ્લોરમાં વિપક્ષી મોરચાની બેઠક યોજાયા બાદ નવી દિલ્હીમાં એનડીએની બેઠક યોજાઈ હતી. જેમાં એનડીએના ઘટકોની બેઠકને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, એનડીએ અટલ બિહારી વાજપેયીનો વારસો છે. લાલકૃષ્ણ અડવાણી અને પ્રકાશ સિંહ […]

ઉત્તરપ્રદેશના સપાના પૂર્વમંત્રી ઓમપ્રકાશ રાજભર NDA માં સામેલ – ગૃહમંત્રી શાહે આવકાર્યા

  દિલ્હીઃ- ઉત્તરપ્રદેશ રાજકરણમાંથી મોચટા સમાચાર સામે આવી રહ્યા છે જેનામ સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે   ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભર ફરી  એનડીએમાં સામેલ થયા છે તેમણે સપાનો સાથ છોડ્યો છે. એનડીએમાં સામેલ થવા બદલ ગૃહમંત્કેરી શાહે તેમનું સ્વાગત પણ કર્યુ છે. श्री @oprajbhar जी से दिल्ली में भेंट […]

લોકસભા ચૂંટણીઃ એનડીએની બેઠકમાં ચિરાગ પાસવાનને પણ ઉપસ્થિત રહેશે

નવી દિલ્હીઃ આગામી વર્ષો યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ સહિતની ભાજપ વિરોધી પાર્ટીઓ તૈયારીઓ શરૂ કરી દીધી છે, એટલું જ નહીં નીતિશકુમાર અને મમતા બેનર્જી સહિતના નેતાઓ તમામને એકછત નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બીજી તરફ ભાજપાએ પણ તૈયારીઓ આરંભી દીધી છે. તેમજ એનડીએના ઘટક દળોને ભેગા કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં […]

લોકસભા ચૂંટણી: 325થી 360 બેઠક ઉપર NDAની જીતનો રામદાસ અઠાવલેએ વિશ્વાસ વ્યક્ત કર્યો

ગાંધીનગરઃ અમદાવાદ પધારેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ અઠાવલેએ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએને 2024ની ચૂંટણીમાં 325થી 360 બેઠકો પ્રાપ્ત થશે અને ફરી સરકાર બનાવશે. કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ અઠાવલેએ વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ હેઠળ ભારત દેશ આગળ વધી રહ્યો છે, દેશનો વિકાસ કરવા તેમજ જાગૃતિ […]

મહારાષ્ટ્રનું રાજકરણ ગરમાયું, NCP નેતા શરદ પવારના ભત્રિજા અજીત પવાર એનડીએમાં જોડાયા – ડિપ્ટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા

મુંબઈઃ- મહારાષ્ટ્રના રાજકરણમાં ખળભરાટ મચી જવા પામ્યો છે આજરોજ રવિવારે અજીત પવાર એનડીએમાં સામેલ થતા સમાચારોની હેડલાઈન બન્યા છે સાથે જ તેમણે ડિપ્ટી સીએમ તરીકે શપથ ગ્રહમ પણ કરી લીધા છે એટલે કે હવે મહારાષ્ટ્રમાં બે ડિપ્ટી સીએમ હશે. શરદ પવારના ભત્રિજાએ પોતાના કાકાને ઝટકો આપર્યો છે એમ કહી ેતો ખોટૂ નથી કારણ કે કહેવાય […]

કોલસા લોજિસ્ટીકમાં નિર્ણય મામલે યુનિફાઈડ લોજિસ્ટીક્સ ઈન્ટરફેસ પ્લેટફોર્મ મહત્વનું સાબિત થશેઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ કોલસા મંત્રાલયના સચિવ અમૃત લાલ મીનાએ ​​નવી દિલ્હીમાં કોલસા મંત્રાલયની ડિજિટલ સિસ્ટમ સાથે યુનિફાઈડ લોજિસ્ટિક્સ ઈન્ટરફેસ પ્લેટફોર્મ (ULIP)ના એકીકરણ અંગેની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, કોલ ઈન્ડિયા લિમિટેડના ચેરમેન, SCCL, NLCIL અને MCLના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. યુનિફાઇડ લોજિસ્ટિક્સ ઇન્ટરફેસ પ્લેટફોર્મ પોર્ટલ પર એનઆઇસીડીસી ટીમ દ્વારા વિગતવાર […]

સુરતમાં સરકારી શાળામાં અભ્યાસ કરનાર દેવેન્દ્ર પાટિલે ભરી ઉંચી ઉડાન: નેશનલ ડિફેન્સ અકેડેમીની પરીક્ષા ઉતીર્ણ

‘મહેનત એ એવી ચાવી છે, જે ભાગ્યના દ્વાર ઉઘાડે છે’ ચાણક્યની આ ઉક્તિને ૧૦૦% ચરિતાર્થ કરી બતાવી છે સુરતના ત્રણ નવયુવાનોએ. સુરતના નવાગામ વિસ્તારમાં રહેતા 18 વર્ષીય દેવેન્દ્ર સંજય પાટિલ અને સાથી મિત્રો ૨૧ વર્ષીય સમાધાન પાટિલ અને 23 વર્ષીય અજય યાદવે નાની વયે મોટી સફળતા મેળવી છે. અથાગ પરિશ્રમને પગલે સમગ્ર સુરતમાંથી એકમાત્ર દેવેન્દ્ર […]

2024ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના તમામ પક્ષોનો ત્રીજો નહીં પરંતુ મુખ્ય મોરચો હશેઃ નીતિશ કુમાર

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિપક્ષના વિવિધ નેતાઓ તમામ વિપક્ષી પાર્ટીઓને એક સાથે લાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેમાં બિહારના સીએમ નીતિશ કુમારનો પણ સમાવેશ થાય છે. તમામ રાજકીય પક્ષનો મોરચો ત્રીજો મોરચો નહીં પરંતુ મુખ્ય મોરચો હોવાનો દાવો નિતિશ કુમારે કહ્યો હતો. બિહારના […]

નીતિશ કુમાર ફરી એકવાર ભ્રષ્ટાચારીઓ પાસે જઈને બેઠાઃ રવિશંકર પ્રસાદ

નવી દિલ્હીઃ બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે 9 ઓગસ્ટના રોજ નીતિશ કુમારે ભાજપ પર છેતરપિંડીનો આરોપ લગાવીને ગઠબંધન તોડી નાખ્યું હતું અને આરજેડી સાથે હાથ મિલાવ્યો છે. દરમિયાન, નીતીશ કુમારના આ પગલા પછી, ભાજપના ઘણા નેતાઓએ તેમની ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. દરમિયાન બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદએ કહ્યું હતું કે, નીતિશકુમાર ફરી એકવાર ભ્રષ્ટાચારીની સાથે જઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code