1. Home
  2. Tag "nda"

મહાગઠબંધનવાળી સરકારના કોઈ વિભાગમાં ગડબડી થઈ હશે તો કાર્યવાહી કરાશેઃ નીતિશ કુમાર

પટણાઃ રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની નીતિશ કુમારને મહાગઠબંધનના દરવાજા ખુલ્લા હોવાની ઓફર બાદ બિહારના રાજકારણમાં ગરમાયું છે. દરમિયાન નીતિશ કુમારે સ્પષ્ટતા કરી છે કે, જેને જે કહેવું હોય તે કહેવા દો, તેનાથી મારે કોઈ લેવા નથી. અમે ફરીથી એનડીએમાં છીએ અને અહીં જ રહીને બિહારનો વિકાસ કરીશું. ભારત રત્ન કર્પૂરી ઠાકુરની પૂણ્યતિથિ […]

બિહારમાં નિતિશ કુમારે વિશ્વાસ મત જીત્યો, વિપક્ષનું વોકઆઉટ

પટણાઃ બિહારમાં સીએમ નિતીશ કુમારની સરકારે વિધાનસભા ગૃહમાં વિશ્વાસનો મત હાંસલ કર્યો હતો. વિશ્વાસ મતમાં આરજેડીના 3 ધારાસભ્યોએ પણ નીતિશ સરકારને સમર્થન આપ્યું હતું. વિધાનસભા ગૃહમાં એનડીએ સરકારને 129 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું. જ્યારે આરજેડી સહિત વિપક્ષના ધારાસભ્યોએ વિશ્વાસ મત પહેલા હંગામો મચાવીને વોકઆઉટ કર્યું હતું. જેથી મતદાન સમયે તમામ નીતિશ સરકારના સમર્થનમાં પડ્યાં હતા. […]

બિહારમાં નીતિશકુમાર ફરીવાર ભાજપ તરફ ઢળતા રાજકીય ગરમાવો, NDAનો ભાગ બનશે

પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કૂમાર અને તેમનો જેડીયુ પક્ષ ફરીવાર આરજેડી અને કોંગ્રેસ સાથે છૂટાછેડા લઈને ભાજપ સાથે ગઠબંધન કરી રહ્યો હોવાથી બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નવા રચાયેલા સમીકરણોમાં બીજેપી અને જેડીયુ સાથે મળીને ફરી બિહારમાં સરકાર બનાવી શકે છે. શપથ ગ્રહણ સમારોહ 28 જાન્યુઆરીએ રાજભવનમાં યોજવાની અટકળો પણ ચાલી રહી છે. બીજીબાજુ નીતિશને […]

જિતનરામ માંઝીની રાજકીય આગાહી: નીતિશ કુમાર ફરી પલટી મારે તેવી શક્યતા, 14 જાન્યુઆરી બાદ કંઈપણ થઈ શકે છે

નવી દિલ્હી: બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જિતનરામ માંઝી હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર તેમણે પોતાના નિવેદનથી ખળભળાટ મચાવી દીધો છે. માંઝીનો દાવો છે કે નીતિશ કુમાર કોઈપણ સમયે પલટી મારી શકે છે. નીતિશ કુમારને ભાજપના આમંત્રણનો ઈન્તજાર છે. ભાજપ જો આજે બોલાવે છે, તો નીતિશ કુમાર જવા માટે તૈયાર થઈ જશે. […]

સંસદનું શિયાળુ સત્ર, NDA સાંસદોએ તાળીઓના ગડગડાટ સાથે PMનું સ્વાગત કર્યું

નવી દિલ્હીઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપના ભવ્ય વિજયની હજુ ભાજપના નેતાઓ કાર્યકરો ઉજવણી કરી રહ્યાં છે. પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ ચાલ્યો છે જેના પરિણામ સ્વરૂપ 3 રાજ્યમાં ભવ્ય વિજયની સાથે તેલંગાણામાં ભાજપની બેઠકમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન આજથી સંસદના શિયાળા સત્રનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવેશ કર્યો […]

સાઉથના સુપરસ્ટાર અને રાજનેતા પવન કલ્યાણ આંધ્રપ્રદેશમાં જગન મોહન રેડ્ડી સામે મોરચો ખોલ્યો

આંધ્રપ્રદેશઃ સાઉથ ફિલ્મના સુપરસ્ટાર અને જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્પાણએ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, તેમની પાર્ટી આંધ્રપ્રદેશમાં ત્રણ પાર્ટીઓનું ગઠબંધન સાથે મળીને જગન મોહન રેડ્ડીની એસવાયઆર કોંગ્રેસ પાર્ટીની સામે વર્ષ 2024ની ચૂંટણી લડશે. પવન કલ્પાણની જેએસપી પાર્ટી પહેલા જ ભાજપાના નેતૃત્વવાલી એનડીઓનો હિસ્સો છે. પવન કલ્પાણે આ […]

લોકસભા ચૂંટણી 2024માં મોદી વિરુદ્ધ મોદી વચ્ચે જંગ જામશેઃ કપિલ સિબ્બલ

નવી દિલ્હીઃ લોકસભાની આગામી વર્ષે યોજાનારી ચૂંટણીને લઈને લગભગ 26 વિપક્ષી પક્ષોનું ભારતીય રાષ્ટ્રીય વિકાસાત્મક સમાવેશી ગઠબંધન બન્યું છે. તમામ વિપક્ષી પક્ષો ભાજપને લોકસભાની ચૂંટણીમાં પરાસ્ત કરવા માટે રણનીતિ તૈયાર કરી રહી છે. દરમિયાન આ ગઠબંધનના પીએમ કોણ હશે તેને લઈને ચર્ચા ચાલી રહી છે. દરમિયાન રાજ્યસભાના સાંસદ અને સિનિયર ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલએ કહ્યું કે, […]

લોકસભાની ચૂંટણીમાં માયાવતી એનડીએ અને વિપક્ષી એકતા મંચમાં નહીં જોડાય

નવી દિલ્હીઃ આગામી વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી લીધી છે. ભાજપની આગેવાનીમાં એનડીએને વધારે મજબુત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો ભાજપને હરાવવા માટે એકત્ર થઈ રહ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ BSP વિપક્ષી પાર્ટીઓના I.N.D.I.A […]

‘NDA’ અને ‘I-N-D-I-A’ સામે માયાવતી ઉભો કરશે પડકાર, ત્રીજો મોરચો ઉભો કરવાની કવાયત શરૂ કરી

નવી દિલ્હીઃ દેશમાં 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા બે મોટા ગઠબંધન એનડીએ અને ‘I-N-D-I-A’ સિવાય ત્રીજા મોરચાને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પાર્ટીઓ હજુ સુધી આ બંને ગઠબંધન સાથે નથી ગઈ તે આ મોરચામાં સામેલ થઈ શકે છે. બસપા સુપ્રીમો માયાવતી ન તો ભાજપના નેતૃત્વમાં […]

લોકસભામાં 64 સાંસદ ધરાવતા 12 રાજકીય પક્ષો ઉપર NDA અને વિપક્ષી એક્તાની નજર

દેશમાં આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપને પરાસ્ત કરવા માટે કોંગ્રેસ, મમતા બેનર્જી અને નીતિશ કુમાર સહિતના નેતાઓ વિપક્ષને એકત્ર કરી રહ્યાં છે. તેમજ તાજેતરમાં જ વિપક્ષી એકતાની બેંગ્લોરમાં મીટીંગ મળી હતી. જેમાં 26થી વધારે રાજકીય પક્ષો મળ્યાં હતા. તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code