1. Home
  2. Tag "nda"

કે. અન્નામલાઈએ તમિળનાડુનાં પરિણામ અંગે કયા શબ્દોમાં પ્રતિભાવ આપ્યો? જાણો

ચેન્નઈ, 4 મે, 2026 – તમિળનાડુનાં પરિણામ અંગે કે. અન્નામલાઈએ વિશિષ્ટ રીતે પ્રતિભાવ આપ્યો છે. દક્ષિણના આ મહત્ત્વના રાજ્યમાં ભાજપના દિગ્ગજ નેતા કે. અન્નામલાઈએ તેમની X પોસ્ટ દ્વારા ખૂબ સમજદારીભર્યું અને સંતુલિત વિશ્લેષણ કર્યું છે. તમિલનાડુમાં ભાજપના આ ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, રાજ્યમાં જે પરિવર્તન થયું છે તે સૌથી આવકારદાયક બાબત છે. કે. અન્નામલાઈની […]

પીએમ નરેન્દ્ર મોદી આતંકવાદી છેઃ મલ્લિકાર્જુન ખડગે, જુઓ Video

ચેન્નઈ, 21 એપ્રિલ, 2026 – પીએમ નરેન્દ્ર મોદી આતંકવાદી છે એવું જાહેરમાં, ઑન કેમેરા નિવેદન કરીને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે બરાબરના ફસાયા છે. તમિલનાડુમાં આગામી 23 એપ્રિલના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ માટેનો ચૂંટણી પ્રચાર મંગળવારે સમાપ્ત થયો છે. આ ચૂંટણીમાં DMK-કોંગ્રેસનો મુકાબલો AIADMK અને ભાજપના ગઠબંધન સાથે થઈ રહ્યો છે. તમામ […]

સમ્રાટ ચૌધરી બનશે બિહારના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ સમારોહ યોજાશે

પટણા, 14 એપ્રિલ 2026: નીતિશ કુમાર રાજ્યસભાના સભ્ય બનતા તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું. જેથી છેલ્લા કેટલાક સમયથી બિહારના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ચર્ચાઓ ચાલતી હતી. આ ચર્ચાઓનો આજે અંત આવી ગયો છે. એનડીએના ધારાસભ્યદળની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. દરમિયાન ઉપેન્દ્ર કુશવાહા સહિતના આગેવાનોએ સમ્રાટ ચૌધરીને […]

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસના પ્રસ્તાવ પર ચર્ચાઃ જાણો કોણે શું કહ્યું?

નવી દિલ્હી, 11 માર્ચ, 2026 – Congress’s motion against Lok Sabha Speaker સંસદનું બજેટ સત્ર તેના બીજા તબક્કામાં પણ સતત તોફાની બની રહ્યું છે. બુધવારે લોકસભામાં સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર થનારી ચર્ચા દરમિયાન જબરદસ્ત હોબાળો જારી છે. વિપક્ષે ફેબ્રુઆરી 2026માં જ આ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના […]

રાજ્યસભા ચૂંટણી 2026: નીતિશ કુમારે ઉમેદવારી ફોર્મ ભર્યું

પટના, 5 માર્ચ, 2026: બિહારમાં 10 વાર મુખ્યમંત્રી પદના શપથ લેનાર નીતિશ કુમારએ આજે ગુરુવારે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના સિનિયર નેતાઓ પસ્થિત રહ્યાં હતા. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ 27 ફેબ્રુઆરીમાં નીતિશ કુમારએ 10મી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. દરમિયાન તેમણે રાજ્યસભામાં […]

વધારાના ઘઉંના ઉત્પાદનો અને ખાંડની નિકાસની છૂટ આપાઈ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: ભારત સરકારે સ્થાનિક બજારોને સ્થિર કરવા અને ઉત્પાદકોને વળતરદાયક વળતર સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક અને ખેડૂત-કેન્દ્રીય પગલું ભરીને 25 લાખ મેટ્રિક ટન (LMT) ઘઉંની સાથે વધારાના 5 LMT ઘઉંના ઉત્પાદનોની નિકાસને મંજૂરી આપી છે. વર્તમાન ઉપલબ્ધતા અને કિંમતના પરિદ્રશ્યના વ્યાપક મૂલ્યાંકન પછી આ માપાંકિત નિર્ણય લેવામાં આવ્યો છે, જે ખેડૂતોના […]

AIFથી ખેત-ખલિહાન સુધી ક્રાંતિ, રૂ. 1 લાખ કરોડથી વધુનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર : શિવરાજ સિંહ ચૌહાણ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યસભામાં સાંસદોના સવાલોના જવાબમાં સ્પષ્ટ કર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર સત્તાના સુખ માટે નહીં, પરંતુ ખેડૂત, ગામ અને ગરીબના સર્વાંગી વિકાસ માટે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખેડૂત માત્ર અન્નદાતા નથી, જીવનદાતા છે – ભગવાન તો નથી, […]

લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ અપાઈ

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: લોકસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન કોંગ્રેસે સ્પીકર ઓમ બિરલા સામે અશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. પાર્ટીએ લોકસભા મહાસચિવને નોટિસ સોંપી છે જેની ઉપર 118 સાંસદોએ સહી કરી છે. નિયમ 94 સી હેઠળ કોંગ્રેસ આ પ્રસ્તાવ લાવ્યું હોવાનું જાણવા મળે છે. લોકસભા સચિવાયલના સૂત્રોના જણાવ્યા અનુસાર અવિશ્વાસ પ્રસ્તાવની […]

ભારતના 99.9 ટકા જિલ્લાઓમાં હવે 5G સેવાઓ ઉપલબ્ધ

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: દેશના 99.9 ટકા જિલ્લાઓમાં હવે 5G સેવાઓ ઉપલબ્ધ છે, અને ટેલિડેન્સિટી 86.76 ટકા સુધી પહોંચી છે. ગુરુવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરાયેલા આર્થિક સર્વેક્ષણમાં આ માહિતી આપવામાં આવી હતી. આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે છેલ્લા દાયકામાં ભારતના ટેલિકોમ ક્ષેત્રનો ઝડપથી વિકાસ થયો છે, જેના કારણે ગ્રામીણ-શહેરી ઍક્સેસ વિભાજન સંકુચિત […]

તમિલનાડુ પરિવર્તનના મૂડમાં, જનતા NDA સરકાર ઇચ્છે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 24 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ ઉપર ફોટો શેર કરીને લખ્યું હતું કે, “મદુરંતકમમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણની રેલીનું વાતાવરણ સ્પષ્ટપણે દર્શાવે છે કે તમિલનાડુ શું વિચારી રહ્યું છે. DMK અને તેમની લૂંટનો અંત આવ્યો. લોકો રાષ્ટ્રીય લોકશાહી જોડાણ ઇચ્છે છે!” આ પોસ્ટ ચેંગલપટ્ટુ જિલ્લાના મદુરંતકમમાં એક વિશાળ NDA રેલી પછી આવી હતી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code