બાંગ્લાદેશ સાથે ફરક્કા જળસંધિને રિન્યુ નહીં કરવા સરકાર સમક્ષ માંગણી, બિહારના હિતોને અસર થતી હોવાનો દાવો
નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2026: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્ષ 1996માં થયેલી ફરક્કા જળસંધિ આગામી 12 ડિસેમ્બર 2026ના રોજ પૂરી થઈ રહી છે. ત્યારે બિહારમાં એનડીએના સહયોગી પક્ષ જનતા દળ (યુનાઇટેડ)ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય કુમાર ઝાએ સંસદમાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે. તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે આ સંધિને રિન્યુ […]


