1. Home
  2. Tag "NDMC"

દિલ્હીનો રાજપથ હવે ‘કર્તવ્યપથ’ બનશે, NDMCની બેઠકમાં ઠરાવ પસાર

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ વિસ્તાર હેઠળ આવતા રાજપથનું નામ બદલીને કર્તવ્ય પાથ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. PM નરેન્દ્ર મોદી ગુરુવારે કર્તવ્યપથનું નામકરણ અને ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ આ અંગે જણાવ્યું હતું કે, આજની બેઠક ઐતિહાસિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code