જીવનઝરુખોઃ કાગા એની કાણ ઘર ઘર મંડાશે
ऐसी वाणी बोलिए, मनका आपा खोय औरनको शीतल करें,आपहुं शीतल होय. વાણી ..ભાષા એટલે ઇશ્વરે માત્ર માનવીને આપેલું અણમોલ વરદાન..એ અણમોલ વરદાનનો આપણે કેવો ઉપયોગ કરીએ છીએ.. એના ઉપર આપણી સફળતાનો ઘણો આધાર રહેતો હોય છે. જેણે જીભ જીતી એણે જગ જીત્યું.. મીઠા બોલા માનવી..કાગા એની કાણ ઘર ઘર મંડાશે.. એક રાજા હતો. યુદ્ધ દરમ્યાન […]


