ભારતીય પર્વતારોહકો આર્જેન્ટિનાના સૌથી ઊંચા શિખર પર ચડાણ કરશે
નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2026: ભારતીય પર્વતારોહકોની એક ટીમ આર્જેન્ટિનાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એકોનકાગુઆ પર ચઢશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે સાઉથ બ્લોક (સંરક્ષણ મંત્રાલય) થી ભારતીય પર્વતારોહણ ટીમને લીલી ઝંડી આપી હતી. ટીમમાં ઉત્તરકાશી સ્થિત નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ અને પહેલગામ સ્થિત જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ એન્ડ વિન્ટર સ્પોર્ટ્સના પર્વતારોહકોનો સમાવેશ થાય છે. આર્જેન્ટિનાના […]


