1. Home
  2. Tag "Netaji Subhash Chandra Bose"

પીએમ મોદી 8 સપ્ટેમ્બરે ઇન્ડિયા ગેટ પર ‘કર્તવ્ય પથ’નું ઉદ્ઘાટન અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી સપ્ટેમ્બર, 2022ના રોજ સાંજે 7 વાગ્યે ‘કર્તવ્ય પથ’નું ઉદ્ઘાટન કરશે.તે અગાઉના રાજપથથી સત્તાનું પ્રતિક હોવાના કારણે કર્તવ્ય પથ તરફના પરિવર્તનનું પ્રતીક છે જે જાહેર માલિકી અને સશક્તીકરણનું ઉદાહરણ છે.વડાપ્રધાન આ પ્રસંગે ઈન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ પણ કરશે.આ પગલાં અમૃતકાલમાં નવા ભારત માટે વડા પ્રધાનના બીજા ‘પંચ પ્રાણ’ સાથે સુસંગત છે: ‘વસાહતી માનસિકતાના કોઈપણ […]

આઝાદીના અમૃત મહોત્સવઃ જબલપુર જેલ સાથે જોડાયેલી છે નેતાજી સુભાષચંદ્ર બોઝની અનેક યાદો

ભોપાલઃ સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ 15મી ઓગસ્ટના સ્વતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે અને 13મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન જબલપુરની સેન્ટ્રલ જેલ માત્ર ભયજનક કેદીઓ માટે રહેવાની જગ્યા નથી પણ સ્વતંત્રતા પ્રેમીઓ માટે તીર્થસ્થાન પણ છે. અહીંના સ્વાતંત્ર્ય સંગ્રામ […]

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આજે 125મી જન્મજયંતિ,પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આજે 125મી જન્મજયંતિ પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા ઈન્ડિયા ગેટ ખાતે નેતાજીની પ્રતિમાનું થશે અનાવરણ દિલ્હી:મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ ટ્વિટ કરીને નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી છે.પીએમ મોદીએ કહ્યું, પરાક્રમ દિવસ નિમિત્તે તમામ […]

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આજે જન્મજયંતિ: પીએમ  મોદી નેતાજીની પ્રતિમાનું કરશે અનાવરણ 

 આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ PM મોદી નેતાજીની પ્રતિમાનું કરશે અનાવરણ સંસદ ભવનમાં યોજાશે પુષ્પાંજલિ સમારોહ  દિલ્હી: નેતાજીના નામથી જાણીતા સન્માનિત સ્વાતંત્ર્ય સેનાની સુભાષ ચંદ્ર બોઝની આજે  125મી જન્મજયંતિ છે.કેન્દ્ર સરકારે બોઝની જન્મજયંતિનો સમાવેશ કરવા માટે 23 જાન્યુઆરીથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જે આ વર્ષથી શરૂ થતા પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં […]

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજ્યંતિ પરાક્રમ દિવસ તરીકે ઉજવાશેઃ કેન્દ્ર સરકારનો નિર્ણય

દિલ્હીઃ દેશના સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિંદ ફોજના પ્રણેતા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને હવેથી સમગ્ર દેશ પરાક્રમ દિવસ તરીકે મનાવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે નેતાજીનો જન્મદિવસ 23 જાન્યુઆરીએ ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ અંગે મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દેશ આ વર્ષે સુભાષચંદ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code